મુખ્ય સામગ્રી પર જાઓ

ગુજરાત ભાજપના કયા ધારાસભ્ય અને તેના પુત્રને જાનથી મારી નાખવાની ધમકી મળી ?

<p><strong>પંચમહાલ :</strong> ભાજપના ધારાસભ્ય (BJP MLA) સી.કે રાઉલજી (C K Raulji) અને તેમા પુત્રને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. ધારાસભ્યના પુત્રને ફોન કરી અમારા મતોથી ચૂંટણીઓ (Elections) જીતો છો, માટે અમે કહીએ એ કામો થવા જોઈએ, નહિતર અમારા ગામથી નીકળવા દઈશું નહિ તેમ કહ્યું હતું.</p> <p>ઉપરાંત બીભત્સ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ગોધરા તાલુકાના વાવડી ખુર્દ ગામના પ્રવિણ ચારણ નામના શખ્સે ફોન કરી ધમકી આપી હોવાનો આરોપ છે. જો કે સમગ્ર મામલે ધારાસભ્યના પુત્રએ ગોધરા તાલુકા પોલીસ સ્ટેશને (Police Staion) ફરિયાદ નોંધાવી છે.</p> <p>ગુજરાતમાં કોરોનાના કેસમાં થઇ રહેલા ઘટાડાનો ક્રમ જારી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૪૦૫ નવા કેસ નોંધાયા છે જ્યારે ૬ના મૃત્યુ થયા છે. ગુજરાતમાં ૧૧૦ દિવસ બાદ કોરોનાના નોંધાયેલા આ સૌથી ઓછા દૈનિક કેસ છે. આ ઉપરાંત ૨૫ માર્ચ એટલે કે ૮૧ દિવસમાં પ્રથમવાર એક્ટિવ કેસનો આંક ૧૦ હજારથી નીચે આવ્યો છે.</p> <p>ગુજરાતમાં હાલ ૯,૫૪૨ એક્ટિવ કેસ છે જ્યારે ૨૨૩ દર્દી વેન્ટિલેટર પર છે. અમદાવાદમાં ૧૫ ફેબુ્રઆરી બાદ એટલે કે ૧૧૮ દિવસમાં પ્રથમવાર દૈનિક કેસનો આંક ૫૦થી નીચે નોંધાયો છે. અમદાવાદ શહેરમાં ૪૭ નવા કેસ નોંધાયા છે જ્યારે અમદાવાદ ગ્રામ્યમાં એકપણ નવો કેસ નથી.&nbsp;અમદાવાદ ગ્રામ્ય ઉપરાંત બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, મહેસાણા, પાટણ, સુરેન્દ્રનગરમાં છેલ્લા ૨૪ કલાકમાં એક પણ નવો કેસ નોંધાયો નથી. છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદ-સુરતમાંથી ૨, રાજકોટ-ભરૃચમાંથી ૧-૧ના કોરોનાથી મૃત્યુ થયા છે. કોરોનાથી કુલ મરણાંક હવે ૧૦,૦૦૩ છે. છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાંથી ૧૮૩, વડોદરામાંથી ૧૮૦, સુરતમાંથી ૧૪૩ એમ રાજ્યભરમાંથી&nbsp; ૧૧૦૬ દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. અત્યારસુધી કુલ ૮,૦૧,૧૮૧ દર્દી સાજા થયા છે અને રીક્વરી રેટ ૯૭.૬૨% છે. </p> <p><a href="https://ift.tt/3vtanz0 ગુજરાત સહિત આ રાજ્યોએ કોરોનાની ત્રીજી લહેર સામે લડવા કમર કસી, જાણો કેવી છે તૈયારી</strong></a></p>

from gujarat https://ift.tt/3vpRcWW

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...