મુખ્ય સામગ્રી પર જાઓ

કોરોના રસીથી પ્રથમ મોતઃ સવાલ એ છે કે રસી કેટલી જીવલેણ છે ? જાણો- ભારત સરકારે શું કહ્યું....

<p>નવી દિલ્હીઃ દેશમાં કોરોના રસી લગાવ્યા બાદ તબિયત ખરાબ થાની અનેક ઘટનાઓ સામે આવી છે. તેની સાથે જ રસીકરણ બાદ કેટલાક લોકોના મોતના દાવા કરવામાં આવ્યા હતા. જ્યારે સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળારે એવા રિપોર્ટને ફગાવી દીધા છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે 16 જાન્યુઆરીથી 7 જૂન સુધી 488 લોકોના મોત કોરોના સંબંધિ સમસ્યાને કારણે થયા હા. આ લોકોનું પહેલા રસીકરણ થઈ ગયું હતું. પરંતુ ગઈકાલે સરકારની એક પેનલના રિપોર્ટમાં રસીકરણથી એક મોતની પુષ્ટિ કરવામાં આવી છે.</p> <p>&nbsp;મંત્રાલયે કહ્યું કે, લગભગ 23.5 કરોડ રસીના ડોઝ લગાવવામાં આવ્યા છે તેમાં મોતનો આંકડો 0.0002 ટકા છે. આ એક નક્કી જનસંખ્યામાં થનાર મોતના આંકડાની અંદર જ છે. મંત્રાલય અનુસાર કોઈપણ જનસંખ્યામાં એક નક્કી સંખ્યામાં એક નક્કી મૃત્યુદર હોય છે. રસી લેનારમાં મોતનો આંકડો 0.0002 ટકા છે અને આ આંકડો એક સામાન્ય છે અને કોઈપણ જનસંખ્યામાં થનાર મોતની અંદર જ છે.</p> <p><strong>કોરોનાથી થનાર&nbsp; મોતની તુલનામાં રસીકરણથી મૃત્યુદરનું જોખમ ઘણું ઓછું</strong></p> <p>કોવિડ-19 મૃત્યુદરના આંકડા એક ટકાથી વધારે છે અને રસીકરણથી થનારા મોતને રોકી શકાય છે. મંત્રાલયે એ પણ કહ્યું કે, કોરોનાથી થનાર મોતની તુલનામાં રસીકરણથી મૃત્યુ થવાનું જોખમ ઘણું ઓછું છે.</p> <p><strong>કમિટીએ રસી લીધા બાદ માત્ર એક મોતની પુષ્ટિ કરી</strong></p> <p>નોંધનીય છે કે, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા બનાવવામાં આવેલ કમિટી નેશનલ એડવર્સ ઈવેન્ટ્સ ફોલવિંગ ઈમ્યૂનાઈઝેશને હાલમાં જ કહ્યું કે, કોરોનાની રસી લીધા બાદ દેશમાં અત્યાર સુધી માત્ર એક મોત થયું છે. કમિટીએ રસીકરણ બ દ એનફ્લેક્સિસ (જીવલેણ એલર્જી)ને કારણે મૃત્યુના પ્રથમ કેસની પુષ્ટિ કરી છે.</p> <p>કોવિડ-19ની રસી લીધા બાદ પ્રતિકૂળ પ્રભાવો (એઈએફઆઈ)થી મોતના 31 ગંભીર કેસનું કમિટીએ મૂલ્યાંકન કર્યું. કમિટીના રિપોર્ટ અનુસાર 68 વર્ષની એક વ્યક્તિએ 8 માર્ચ, 2021ના રોજ રસી લીધી હતી, ત્યાર બાદ ગંભીર એલર્જી થવાથી તેનું મોત થયું હતું.</p>

from india https://ift.tt/2TBs81O

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...