મુખ્ય સામગ્રી પર જાઓ

'કોરોનાની રસી લઇ લો નહીં તો જેલ ભેગા કરી દઇશ' - કયા રાષ્ટ્રપતિએ પોતાના દેશની જનતાને આપી આવી ખુલ્લી ધમકી

<p><strong>નવી દિલ્હીઃ</strong> કોરોના મહામારી સામે લડવા માટે દુનિયાના દરેક દેશો ઝડપથી કામે લાગ્યા છે, કોરોનાને હરાવવા માટે એકમાત્ર ઉપાય છે વેક્સિન. દુનિયામાં મોટા ભાગના દેશોમાં વેક્સિનેશનનુ કામ શરૂ થઇ ચૂક્યુ છે, જોકે કેટલાક દેશો એવા છે જ્યાં કોરોના વેક્સિનેશનની ગતિ ધીમી છે. આ મામલે હવે ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિએ મોટી વાત કહી દીધી છે. ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ રોડ્રિગો દુતેર્તેએ કોરોના વાયરસના કેસોમાં ઢીલ ના આપતા દેશની જનતા સામે શરતો મુકી છે.&nbsp;</p> <p>રોડ્રિગો દુતેર્તેએ પહેલાથી રેકોર્ડ કરવામાં આવેલા પોતાના સાર્વજનિક ભાષણ દરમિયાન કહ્યું કે, જે લોકો વેક્સિનેશનના ઇચ્છુક નથી, તેમની ધરપકડ કરવામાં આવશે, જો તમે ઇચ્છો તો ભારત કે પછી અમેરિકા જઇ શકો છે. ખરેખરમાં ફિલિપાઇન્સ કોરોના વાયરસ મહામારીમાં દક્ષિમ પૂર્વ એશિયામાં સૌથી વધુ પ્રભાવિત દેશોમાંનો એક દેશ છે. એટલા માટે રાષ્ટ્રપતિ કોઇપણ બેદરકારી નહીં ચલાવી લે. તેમને પોતાના સંબોધનમાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, મને ખોટો ના સમજતા, આ દેશને એક સંકટનો સામનો કરવો પડી રહ્યો છે, આ રાષ્ટ્રીય આપાતકાલ છે, જો તમે વેક્સિનેશન નથી કરાવવા ઇચ્છતા, તો હું તમારી ધરપકડ કરાવી દઇશ, આપણે પહેલાથી જ પીડિત છીએ, અને તમે વેક્સિન ના લઇને બોઝ વધારી રહ્યાં છો. સાથે કહ્યું કે, તો તમે તમામ ફિલિપીનો સાંભળી લો અને સાવધાન રહો. મને જબરદસ્તી કરવા પર મજબૂર ના કરો, જો કોઇને આ ના ગમતુ હોય તો તે ભારત કે પછી અમેરિકા જઇ શકે છે, પરંતુ જ્યાં સુધી તમે અહીં છો અને ત્યાં સુધી તમે એક માણસ છો જે વાયરલ ફેલાવી શકે છે, ખુદને વેક્સિન લગાવડાવો.</p> <p><strong>આઇવરમેક્ટિન વેક્સિન લેવાની આપી ધમકી-</strong><br />રોડ્રિગો દુતેર્તેએ આગળ કહ્યું- વેક્સિન ડિક્લાઇનરને આઇવરમેક્ટિનનો એક ડૉઝ આપવાની ધમકી પણ આપી છે, આ જાનવરોના ઇલાજ ખાસ કરીને સુવર માટે વપરાતી એક પરજીવી વેક્સિન છે.</p> <p><strong>એક દિવસમાં નોંધાયા 4,353 કેસ-&nbsp;</strong><br />ફિલિપાઇન્સ સ્વાસ્થ્ય વિભાગને જણાવ્યુ કે દેશમાં બુધવારે 4,353 નવા કોરોનાના કેસો નોંધાયા છે. વળી ફિલિપાઇન્સમાં કુલ કેસોની સંખ્યા 1,372,232 છે. જ્યારે દક્ષિણ પૂર્વ એશિયન દેશની વસ્તી લગભગ 11 કરોડ છે.&nbsp;</p> <p>&nbsp;</p>

from world https://ift.tt/35Lcd47

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...