મુખ્ય સામગ્રી પર જાઓ

કોવિડ માટે સરકારનું નવું પ્રિસ્ક્રિપ્શન શું છે, કઈ-કઈ દવાઓ બહાર કરવામાં આવી, જાણો વિગતે

<p><strong>મુંબઈઃ</strong> કોરોનાની સારવારને લઈને લોકોની વચ્ચે રોજ નવા નવા ભ્રમ ફેલાઈ રહ્યા છે. સરકારનો પ્રયત્ન છે કે આ પ્રકારની અફવાઓ પર નિયંત્રણ લગાવવામાં આવે અને લોકોને જ ગરૂકત કરતા એ કહેવામાં આવે કે કોરોના સંક્રમિત દર્દીએ શું કરવું, શું ન કરવું અને કઈ કઈ દવાઓનો ઉપયોગ કરવો. હાલમાં જ સરકારે કોરનાની સારવાર માટે નવું પ્રિસ્ક્રિપ્શન બહાર પાડ્યું છે અને કહ્યું છે કે, કોરોના દરમિયાન કઈ કઈ દવાઓનો ઉપયોગ કરવો.</p> <p>કોરોનાની સારવાર માટે જે દવાઓના નામ સ્વાસ્થ્ય સેવા ડિરેક્ટર જનરલ (ડીજીએચએસ)ની વેબસાઈટ પર આપવામાં આવી છે જેમાં એપ્રિલમાં ભારતની સૌથી વધારે વેચાનારી દવા, એન્ટીવાયરલ ફેવિપિરાવિરને સામેલ કરવામાં નથી આવી.</p> <p><strong>રેમડેસિવિરીનો ઉપયોગ વરિષ્ઠ ડોક્ટરની સલાહ બાદ જ કરવો</strong></p> <p>જ્યારે ડીજીએચએસ અનુસાર એન્ટીવાયરલ રેમડેસિવિરનો મર્યાદિત ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે. રેમડેસિવિરને લઈને કહેવામાં આવ્યું છે કે, તેનો ઉપયોગ માત્ર વરિષ્ઠ ડોક્ટરની સલાહ બાદ જ કરવો કારણ કે તે &ldquo;નુકસાનની ક્ષમતાવાળી પ્રાયોગિક દવા&rdquo; છે.</p> <p>કોરોના દર્દી માટે બહાર પાડવામાં આવેલ ગાઈડલાઈન્સ અનુસાર હવે કોઈ એન્ટીબાયોટિક લેવાની નથી. દર્દીને વિટામિન અથવા ઝિંકની ગોળી લેવાની નથી. દર્દીને સલાહ આપવામાં આવી છે કે તે આઈવરમેક્ટિનનો ઉપયોગ ન કરે. જ્યારે તાવ આવવા પર માત્રે પેરાસિટામોલનનો ઉપયોગ કરવો.</p> <p><strong>6 મિનિટની વોક ટેસ્ટ</strong></p> <p>સરકાર તરફથી બહાર પાડાવમાં આવેલ ગાઈડલાઈન અનુસાર કોરોના દર્દી માટે 6 મિનિટ વોક ટેસ્ટની વાત કહેવામાં આવી છે. જ્યારે દર્દીને બિનજરૂરી સીટી સ્કેન ન કરાવાવની સલાહ આપવામાં આવી છે. ગાઈડલાઈનમાં ડોક્ટરોને પણ કહેવામાં આવ્યું છે કે તે આ પ્રકારની સલાહ ન આપે.</p> <p>જણાવીએ કે, કેટલાક દિવસ પહેલા જ પ્લાઝ્મા થેરાપીને લઈને સરકાર દ્વારા ગાઈડલાઈન બહાર પાડવામાં આવી હતી. આ ગાઈડલાઈનમાં પ્લાઝ્મા થેરાપીને કોવિડ ટ્રીટમેન્ટ પ્રોટોકોલથી હટાવવામાં આવી હતી.</p>

from india https://ift.tt/2RvznaY

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...