મુખ્ય સામગ્રી પર જાઓ

કેન્દ્ર સરકારે ફેમિલી પેન્શન મુદ્દે નિયમોનું પાલન કરવા બેંકોને શું આપ્યો આદેશ, જાણો શું છે નવા નિયમો ?

<p>&nbsp;</p> <p><strong>Family pansion:</strong>&nbsp;કેન્દ્ર સરકારે કોવિડની મહામારીમાં કર્મચારીનું મૃત્ય થાય તો ફેમિલી પેન્શનના નિયમોને સરળ બનાવ્યા છે. જેથી ફેમિલી પેન્શન સરળતાથી મળી શકે. જાણીએ સરકારે ફેમિલી પેન્શન સરળતાથી મળે માટે ક્યાં કયાં નિયમોમાં ફેરફાર કર્યાં છે.</p> <p>પહેલા કેન્દ્રીય કર્મચારીનું મૃત્યુ થાય તો અનેક ડોક્યુમેન્ટ રજૂ કરવા પડતાં હતા અને લાંબી પ્રક્રિયામાંથી પસાર થાય બાદ કાર્યલય પર એક ટેબલ પરથી બીજા ટેબલ પર ફાઇલો ફરતી રહેતી હતી અને લાંબા સમય સુધી પરિવારને સરકારી કચેરીના ધક્કા ખાવા પડતાં આ સ્થિતિને&nbsp; નિવારવા માટે કેન્દ્ર સરકારે ફેમિલી પેન્શનના નિયમોને સરળ કરી દીધાં છે. આ અંગે કેન્દ્ર સરકારે બેન્કને પણ સૂચના આપી દીધી છે. મહામારીમાં મૃત્યુ પામેલા કર્મીના પરિજનને ઝડપથી અને સરળતાથી ફેમિલિ પેન્શનનો લાભ મળે તે માટે કેન્દ્રે સરકારે &nbsp;જોગાવાઇ કરી છે.</p> <p>કેન્દ્રીય ડોક્ટર જિતેન્દ્ર સિંહે જાહેરાત કી હતી કે. કોવિડને ધ્યાનમાં લેતા ફેમિલી પેન્શનના નિયમોને સરળ બનાવવામાં આવ્યા છે.&nbsp;તેમણે જાહેરાત કરી છે કે, હવે &nbsp;&nbsp;ઔપચારિકતાઓ અને પ્રક્રિયાઓની રાહ જોયા વિના હવે પરિવારના&nbsp;પેન્શન મેળવવાપાત્ર સભ્યોને અસ્થાયી રૂપે ફેમિલી પેન્શનની સ્વીકૃતિ આપવામાં આવશે. તેના માટે તેમને ફક્ત નોકરિયાત કેન્દ્રીય કર્મચારીના મૃત્યુનુ પ્રમાણ પત્ર અને પારિવારક પેન્શન માટે ક્લેમ કરવાનો રહેશે. માત્રા આ બે જ દસ્તાવેત રજૂ કર્યાં&nbsp; બાદ ફેમિલિ પેન્શનની સ્વીકૃતિ આપવામાં આવશે.</p> <p>ઉલ્લેખનિય છે કે, આ જોગવાઇ કોવિડ મહામારી દરમિયાન થયેલી મોત માટે લાગુ થાય છે. મોત કોવિડના કારણે થયું&nbsp;હોય કે અન્ય કારણોસર&nbsp;થયું હોય પણ આ નિયમ લાગુ પડશે.&nbsp;&nbsp;CCS (Pension) Rules 1972ના નિયમ&nbsp;80 (A)&nbsp;અનુસાર,&nbsp;સરકારી કર્મચારીની સેવા દરમિયાન મૃત્યુ થવા પર પરિવારના પાત્ર સભ્યને અંતિમ અસ્થાયી પેન્શનની સ્વીકૃતિ આપી શકાય છે.&nbsp;</p> <p>&nbsp;</p>

from india https://ift.tt/3A1njQc

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...