મુખ્ય સામગ્રી પર જાઓ

કોરોનાએ લીધો આ જાણીતી સિંગરનો ભોગ, થોડા દિવસ પહેલા જ પિતાનું થયું હતું નિધન

<p><strong>ભુવનેશ્વરઃ</strong> ઓડિશાની જાણીતી સિંગર તપુ મિશ્રાનું કોરોનાથી નિધન થયું છે. તે 36 વર્ષની હતી. ખાનગી હોસ્પિટલમાં તેની સારવાર ચાલતી હતી. તેનું ઓક્સિજન લેવલ ઘટી જતાં ઓક્સિજન સપોર્ટ પર રાખવામાં આવી હતી. પરંતુ છેલ્લા બે દિવસથી સેટુરેશન લેવલ નાટકીય રીતે ઘટી ગયું હતું. સિંગરને 19 મેના રોજ ખાનગી ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તેના પિતાનું પણ થોડા દિવસ પહેલા જ કોવિડ ઈન્ફેક્શનના કારણે નિધન થયું હતું.</p> <p>તેનું સ્વાસ્થ્ય લથડી રહ્યું હોવાથી પરિવારજનો કોલકાતામાં એકમો ટ્રીટમેન્ટ માટે ખસેડવાની તૈયારી કરતા હતા. ઓડિશાના કલ્ચર ડિપાર્ટમેન્ટ સિંગરની સારવાર માટે આર્ટિસ્ટ વેલફેર ફંડમાંથી રૂપિયા એક લાખની સહાય કરી હતી. ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે પણ સિંગરના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.</p> <p><strong>ઓડિશામાં કેટલા છે એક્ટિવ કેસ</strong></p> <p>સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઇટ મુજબ ઓડિશામાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 35,243 છે. જ્યારે 8,35,132 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જ્યારે 3,550 લોકોના કોરોનાથી મોત થયા છે.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">Renowned Odia playback singer Tapu Mishra passed away yesterday while undergoing treatment at a private hospital in Bhubaneswar for post-COVID complications.<br /><br />(File photo) <a href="https://t.co/FL26x2v8v0">pic.twitter.com/FL26x2v8v0</a></p> &mdash; ANI (@ANI) <a href="https://twitter.com/ANI/status/1406470980986228745?ref_src=twsrc%5Etfw">June 20, 2021</a></blockquote> <script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script> <p><strong>ભારતમાં શું છે કોરોનાનું ચિત્ર</strong></p> <p>દેશમાં કોરોનાની બીજી લહેર હવે ધીમે ધીમે નબળી પડી રહી છે. સતત 13માં દિવસે નવા કેસની સંખ્યા 1 લાખ કરતાં ઓછી આવી છે અને સતત છઠ્ઠા દિવસે 70 હજારથી ઓછા કેસ નોંધાયા છે. કોરોનાથી મોતનો આંકડો પણ ઘટ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના લેટેસ્ટ આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 58419 નવા કોરોનાના કેસ આવ્યા અને 1576 સંક્રમિતોના મોત થયા છે. જ્યારે 87,619 લોકો કોરોનાથી ઠીક થયા છે. દેશમાં 81 દિવસ બાદ 60 હજારથી ઓછા કેસ નોંધાયા છે.</p> <p><strong>દેશમાં કોરોનાની સ્થિતિ</strong></p> <p>કુલ કોરોના કેસ - બે કરોડ 98 લાખ 81 હજાર 965</p> <p>કુલ ડિસ્ચાર્જ - બે કરોડ 87 લાખ 66 હજાર 009</p> <p>કુલ એક્ટિવ કેસ - 7 લાખ 29 હજાર 243 &nbsp;</p> <p>કુલ મોત - 3 લાખ 86 હજાર 713</p>

from india https://ift.tt/3iQmWBX

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...