મુખ્ય સામગ્રી પર જાઓ

વેક્સિનનેશન બાદ જો દેખાય આ લક્ષણો દેખાય તો ખતરના છે સંકેત, સરકારે શું જાહેર કરી એડવાઇઝરી

<p><strong>vaccination</strong>:કોરોનાની બીજી લહેરે દેશમાં કોહરામ મચાવ્યો, હવે એક્સ્પર્ટ ત્રીજી લહેરના પણ સંકેત આપી રહ્યાં છે. આ સ્થિતિમાં કોરોના વાયરસથી બચવા માટે કોરોનાની રસ લેવી અનિવાર્ય છે. જો કે કોવિડની વેક્સિન લીધા બાદ કેટલાક સામાન્ય લક્ષણો જોવા મળે છે. વેક્સિનેશનન બાદ તાવ., સાંધામાં દુખાવો., માથામાં દુખાવો દેખાય છે. આવા લક્ષણો બેથી ત્રણ દિવસ રહે છે. આવા સામાન્ય લક્ષણો માટે ચિંતિત થવાની જરૂર નથી.&nbsp;</p> <p>જો કે વેક્સિનનેશન બાદ કેટલાક અસામાન્ય લક્ષણો દેખાય તો સાવધાન થઇ જવું જરૂરી છે. બ્રિટેનમાં એસ્ટ્રેજેનેકા ઓક્સફર્ડની વેક્સિનથી બ્લડકલોટના સાઇડ ઇફેકેટની અસર ભારતની કોવિશીલ્ડ વેક્સિન પર પણ પડી છે. જેના કારણે લોકો વેક્સિન લેતા &nbsp;ગભરાટ અનુભવે છે. આ સ્થિતિને જોતા સ્વાસ્થ્ય મંત્રાલયે એક એડવાઇઝરી જાહેર કરી છે. જેમાં લોકોને વેક્સિનના 20 દિવસની અંદર બ્લડ ક્લોટિંગના લક્ષણો ઓળખવાની અપીલ કરી છે. જો કોઇ ગંભીર લક્ષણ દેખાય તો તેને વેક્સિનેશન સેન્ટર પર નોંધાવવાનો પણ લોકોને અનુરોધ કરવામાં આવ્યો છે.&nbsp;</p> <p>સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલ એડવાઝરીમાં જણાવ્યું છે કે, વેક્સિન લીધા બાદ શરીર પર ચકામા થઇ જાય, ચક્કર આવે, ગભરામણ થાય કે બેભાન થઇ જવાય કે પછી આવી સ્થિતિનો અનુભવ થાય તો આ ગંભીર સાઇડ ઇફેક્ટ છે. વેક્સિન બાદ આવા લક્ષણો શરીરમાં અનુભવાય તો નજર અંદાજ ન કરવા જોઇએ અને તરત ડોક્ટરની સલાહ લેવી જોઇએ. તેમજ આ મુદ્દે વેક્સિનેશન સેન્ટરરમાં પણ જાણ કરવી જરૂરી છે.&nbsp;</p> <p>સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલ એડવાઝરીમાં જણાવ્યું છે કે, જો આપને માઇગ્રેઇનની સમસ્યા નથી અને માથાના દુખાવા સાથે ઉલ્ટીઓ થતી હોય તો વેક્સિનેશન સેન્ટર પર આ રિપોર્ટ નોંધાવો જરૂરી છે. વેક્સિન લગાવ્યાં બાદ શરીરનો કોઇ અંગનું કામ કરવાનું બંધ થઇ જવું. સતત વોમિટ થવી., આંખોમાં ધૂંધળું દેખાવું પણ સામાન્ય વાત નથી. આવી કોઇ સમસ્યા દેખાય તો વેક્સિનેશન સેન્ટર પર હેલ્થ વર્કરને આ મુદ્દે જાણકારી જરૂર આપવી</p> <p><strong>દેશમાં શું છે કોરોનાની સ્થિતિ</strong><br />&nbsp;ભારતમાં કોરોના મહામારીથી બગડતી સ્થિતિમાં હવે સુધારો જોવા મળી રહ્યો છે. સતત ચોથા દિવસે એક લાખ કરતાં ઓછા કોરોનાના કેસ સામે આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના લેટેસ્ટ આંકડા અનુસાર, વિતેલા 24 કલાકમાં 91702 નવા કોરોનાને કેસ આવ્યા છે અને 3403 લોકોના મોત થયા છે. જ્યારે 1 લાખ 34 હજાર 580 લોકો કોરોનાથી ઠીક થાય છે. એટલે કે વિતેલા &nbsp;દિવસે 46281 એક્ટિવ કેસ ઘટ્યા છે. આ પહેલા બુધારે 94052 કેસ નોંધાયા હતા.&nbsp;</p>

from india https://ift.tt/3573okC

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...