મુખ્ય સામગ્રી પર જાઓ

મહારાષ્ટ્રમાં આવેલા ડેલ્ટા કેસના દર્દીઓ વેક્સિનેટ હતા કે નહીં? જાણો કઇ રીતે થયા સંક્રમિત

<p><strong>Coronavirus</strong>: કોરોનાની બીજી લહેર અંતના આરે છે. ધીરે ધીરે દેશમાં કોવિડનું સંક્રમણ ઘટી રહ્યું છે. જો કે વાયરસના મ્યુટેશને ફરી ચિંતા જગાડી છે. ડેલ્ટા બાદ હવે ડેસ્ટા પ્લસ વાયરસનું ધીરે ધીરે વધતું જતું સંક્રમણે ચિંતા વધારી છે. દેશમાં ડેલ્ટા પ્લસના 50થી વધુ કેસ નોંધાયા છે.</p> <p>દેશમાં ડેલ્ટા પલ્સના કેસ તમિલનાડુ, કેરળ, મહારાષ્ટ્ર, પંજાબ, ગુજરાત, મધ્યપ્રદશમાં &nbsp;નોંધાયા છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસ ડેલ્ટા પ્લસના સામે આવ્યાં છે. ડેલ્ટા પલ્સના સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં નોંદાયા છે.કોરોના સામે લડત આપવા માટે એક બાજુ વેક્સિનેશન ચાલી રહ્યું છે તો બીજી બાજુ ડેલ્ટા વાયરસ ધીરે ધીરે ફેલાઇ રહ્યો છે. ત્યારે સવાલ એ ઉભો થઇ રહ્યો છે કે, શું વેકિનેશન આ ડેસ્ટા પ્લસ સામે રક્ષણ આપવામાં કારગર છે?</p> <p>મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય વિભાગના ડોક્ટર પ્રદીપ&nbsp; અવાતેએ જણાવ્યું કે, &lsquo;મહારાષ્ટ્રમાં આવેલા ડેલ્ટા પ્લસના કેસમાંથી કોઇ પણ વેક્સિનેટ ન હતા. તેમાંથી કોઇએ પણ વેક્સિન ન હતી લીધી. આ 21 દર્દીઓમાં ત્રણ દર્દીઓ એવા પણ છે, જે 18 વર્ષથી નાના છે. જેથી તે પણ વેક્સિનેટ ન હતા. મહારાષ્ટ્રમાં વધતાં જતાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટના કેસ સામે &nbsp;લડવા માટે લોકોને ઝડપથી વેક્સિનેટ કરવા માટે વેક્સનેશન ડ્રાઇવ ચલાવવાની શરૂઆત કરવામાં આવી રહી છે. ડેલ્ટા પ્લસ વેરિયન્ટથી સૌથી વધુ પ્રભાવિત 5 જિલ્લામાં કોરોના વેક્સિનેશન મોટા અભિયાનને શરૂ કરવામાં આવશે</p> <p>મહારાષ્ટ્રના રત્નાગીરમાં ડેલ્ટા પ્લસના વધુ કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રના રત્નાગીરી અને સિંધુદુર્ગ જિલ્લામાં કોવિડના સૌથી વધુ દર્દીઓ જોવા મળ્યાં હતા.&nbsp;&nbsp; આ વેરિયન્ટથી સંક્રમિત એક 80 વર્ષના દર્દીનું મૃત્યુ થયું હતું. જો કે રાહતભર્યો સમાચાર એ છે કે, 21 ડેલ્ટા પ્લસ સંક્રમિતમાં એક પણ વ્યક્તિ વેક્સનેટ નથી. &nbsp;ઉલ્લેખનિય છે, કે, ડેલ્ટા પ્લસ વેરિયન્ટ&nbsp; અંત્યત ચેપી છે અને તે ડેલ્ટા વેરિયન્ટનું બદલાયેલું સ્વરૂપ છે. જે વાયરસ &nbsp;સ્પાઇક પ્રોટીનથી જ શરીરમાં ફેલાય છે.ડેલ્ટા પ્લસ વેરિયન્ટ (B.1.617.1) અને (B.1.617.2) વાયરસના મ્યુટેશનથી અસ્ત્વિત્વમાં આવ્યો છે.</p> <p>&nbsp;</p> <p>&nbsp;</p>

from india https://ift.tt/3qvzu3t

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...