મુખ્ય સામગ્રી પર જાઓ

માસ્ક પહેરવામાં ના રાખ્યું આ ધ્યાન તો થઈ જશે મ્યુકરમાઈકોસિસ, જાણો મેડિકલ નિષ્ણાતોએ આપી શું ચેતવણી ?

<p><strong>ગાંધીનગર :</strong> કોરોનાનો ભોગ બનેલા લોકોમાં મ્યુકરમાઈકોસિસ એટલે કે બ્લેક ફંગસનો ભોગ બની રહ્યા હોય એવા કેસોની સંખ્યા વધી રહી છે. તેનાથી બચવા શું કરવું તેની લોકોમાં ચિંતા છે ત્યારે મેડિકલ નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે, બ્લેક ફંગસથી બચવા માટે ભીનાં અને ભેજયુક્ત માસ્ક ના પહેરવા. આ ઉપરાંત લાંબા સમય સુધી બહાર રહેતાં લોકોએ દિવસમાં ત્રણથી ચાર માસ્ક બદલવા જોઇએ.</p> <p>મેડિકલ નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે, ભીનાં અને ભેજયુક્ત માસ્ક પહેરવાથી બ્લેક ફંગસનો ખતરો વધી જાય છે તેથી ભીનાં અને ભેજયુક્ત માસ્ક પહેરવા જોઇએ નહીં. નિષ્ણાતોના મતે, ઉનાળામાં ગરમીના કારણે કાપડ કે સર્જીકલ માસ્ક પરસેવાથી ભીનાં થઇ જતા હોય છે. પહેરેલો માસ્ક ભીનો થાય તે પહેલાં તેને બદલીને નવો માસ્ક પહેરવો જોઇએ.</p> <p>ભારતમાં કોરોના સંક્રમણની બીજી લહેરમાં પોઝિટીવ કેસોની સાથે બ્લેક ફંગસના કેસો વધી રહ્યાં છે પણ સૌથી વદારે ખતરો ગુજરાત અને મહારાષ્ટ્રમાં છે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં બ્લેક ફંગસના સૌથી વધુ કેસો છે. ડોક્ટરો બ્લેક ફંગસ થવાના અલગ અલગ કારણો આપે છે પરંતુ સૌથી વધુ તકેદારી માસ્ક પહેરવામાં રાખવી જોઇએ તેવું નિષ્ણાતો કહે છે.&nbsp;</p> <p>કોરોના સંક્રમણથી બચવા માટે લોકોએ બહાર નિકળતી વખતે કપડાંના માસ્કની નીચે સર્જીકલ માસ્ક પહેરવો હિતાવહ છે એવી સલાહ અપાય છે. એ જ રીતે બ્લેક ફંગસથી બચવા માટે ભીનો માસ્ક પણ પહેરવો જોઇએ નહીં. ચોમાસાની શરૂ થઇ રહેલી સિઝનમાં લોકોએ માસ્ક પહેરવા પર વધારે ધ્યાન કેન્દ્રીત કરવાની આવશ્યકતા છે&nbsp; કેમ કે ચોમાસામાં બ્લેક ફંગસના કેસો વધવાની સંભાવના સંભવ છે.</p> <p>આ ઉપરાંત એવી ચેતવણી પણ અપાઈ છે કે, લોકોએ એકનો એક માસ્ક વારંવાર પણ પહેરવો ન જોઇએ. ફંગસ અને બેક્ટેરિયલ ઇફેક્ટથી બચવા માટે લોકોએ માસ્ક કેવી રીતે ક્યારે અને કેવા પહેરવા જોઇએ તે અંગે મેડીકલ નિષ્ણાતોની સલાહ લેવી અનિવાર્ય બને છે, કેમ કે માસ્ક પહેરવાની ખોટી પદ્ધતિ કોરોનાને આમંત્રણ આપી રહી છે.</p>

from india https://ift.tt/3c2NQlV

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...