મુખ્ય સામગ્રી પર જાઓ

પેટ ફુલી જવાની સમસ્યાથી પરેશાન છો, આ સરળ ઉપાય અજમાવી જુઓ, થશે ફાયદો

<p><strong>Fennel Drink Benefits:</strong> વરિયાળીનું પાણી એવું અદભૂત ડ્રિન્ક છે તેનાથી એક નહીં અનેક શરીરની સમસ્યાથી મુક્તિ મળે છે. પેટ સંબંધિત સમસ્યામાં તે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. એક સ્ટડી મુજબ દુનિયાની મોટાભાગની આબાદી મેદસ્વીતાથી પિડીત છે. મેદસ્વીતા અનેક કારણોસર વધે છે. વરિયાળીનું પાણી આ સમસ્યામાં જાદુઇ નુસખો છે. તેનાથી શરીરની ચરબી ઝડપથી પીગળે છે. તેના કારણે જ ખાધા બાદ લોકો વરિયાળીનું સેવન કરે છે. તેનાથી મોંની બદબૂ પણ દૂર થાય છે.ખાસ તો પેટની ચરબી ઘટાડી શકાય છે.&nbsp;</p> <p><strong>વરિયાળીનું પાણી પેટની બધી જ સમસ્યાને દૂર કરે છે</strong><br />વરિયાળી ઠંડી હોવાથી તે નુકસાન નથી કરતી. તે પેટ સંબંધિત બધી જ સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે. વરિયાળી એક આયુર્વેદ ઓષધ છે. જેમાં કેલ્શિયલ, સોડિયમ, &nbsp;આયરન, સહિત પોટેશિયમ જેવા ખાસ તત્વો જોવા મળે છે.&nbsp;</p> <p>વરિયાાળીમાં ફાઇબરની માત્રા વધુ હોય છે. જેમાં વ્યક્તિનું પેટ ભરેલું મહેસૂસ &nbsp;થાય છે. આપને જણાવી દઇએ કે. કેલેરી બિલકુલ ના કે બરાબર હોય છે. જે વજનને ઘટાડવામાં મદદ ગાર સાબિત થાય છે. વરિયાળી શરીરમાં ફેટ જામવા &nbsp;નથી દેતું. વરિયાળીનું પાણી શરીરમાંથી ટોક્સિને બહાર કાઢે છે.&nbsp;</p> <p><strong>આંખોની રોશની વધારે છે</strong><br />જે લોકોને કબજિયાતની સમસ્યા રહેતી હોય તેવા લોકોએ નિયમિત વરિયાળીનું પાણી પીવું જોઇએ. તેનાથી રાહત થાય છે. વરિયાળીનું પાણી આંખોની રોશની વધારવામાં મદદગાર સાબિત થાય છે. પેટના ઇન્ફેકશનમાં પણ વરિયાળીની પાણી મદદગાર સાબિત થાય છે., વરિયાળીના પાણીનું નિયમિત સેવન કરવાથી પેટની ચરબીને ધટાડી શકાય છે. વરિયાળીની ઠંડી પ્રકૃતિ છે. જેથી ગરમીની સિઝનમાં તેનું સેવન અતિ હિતકારી સાબિત થાય છે. એસિડીટીની સમસ્યામાં પણ વરિયાળીના પાણીનું સેવન રામબાણ ઇલાજ છે.&nbsp;</p> <p><strong>પેટની ચરબી ઘટાડે છે&nbsp;</strong><br />મેદસ્વતાથી પિડિત મોટાભાગની વ્યક્તિ પેટ ફુલવાની સમસ્યાથી વધુ પરેશાન હોય છે. શરીમાં પેટ એવી જગ્યા છે. જ્યાં બહુ સરળતાથી ચરબીના થર જામે છે. વરિયાળી આ સમસ્યામાં કારગર ઇલાજ છે. પેટ ફુલી જવાની સમસ્યા હોય તો જમ્યા બાદ કાચી વરિયાળીનું સેવન કરવાની આદત પાડો, ફાયદો થશે. જમ્યા બાદ પેટ ફુલશે નહીં. પેટ ફુલી જવાની અને પેટની ચરબી ઓછી કરવાની સમસ્યામાં નિયમિત વરિયાળીના પાણીનું સેવન કરવાથી ફાયદો થાય છે. પેટ પર જામેલી ચરબી ઝડપથી ઉતરે છે. આ રીતે વરિયાળી અનેક રીતે શરીર માટે ગુણકારી છે. તેનુ માત્ર જમ્યા મુખવાસની જેમ પણ જો સેવન કરવામાં આવે તો પાચન સંબંધિત અને પેટ ફુલી જવા સંબંધિત અનેક સમસ્યાથી મુક્તિ મેળવી શકાય છે.&nbsp;</p> <p>&nbsp;</p> <p>&nbsp;</p> <p>&nbsp;</p>

from india https://ift.tt/3grmZ5C

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...