સમાચાર શતકઃરથયાત્રા માટે પોલીસે કેટલા પ્લાન કર્યા તૈયાર,કોરોનાકાળમાં આવનાર ભક્તો માટે શું કરાશે વ્યવસ્થા?
<p>કોરોના(Corona)ની ગાઈડલાઈન પ્રમાણે આજે ભગવાન જગન્નાથજીની જળયાત્રા શરૂ થઈ છે. રથયાત્રા(Rathyatra) માટે પોલીસે 3 એક્શન પ્લાન તૈયાર કર્યા છે. સુરતના ડિંડોલી રેલવે સ્ટેશન પાસે ઘુંટણ સમા પાણી ભરાયા છે. કામકાજ માટે જઈ રહેલ કામદારો પાણીમાં ફસાયા છે.જેના કારણે લોકો તંત્ર સામે રોષમાં જોવા મળી રહ્યાં છે. </p>
from gujarat https://ift.tt/3vTmNjO
from gujarat https://ift.tt/3vTmNjO
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો