ફટાફટઃરાજ્યના કર્ફ્યૂ વાળા શહેરોમાં વાણિજ્ય સંસ્થા કેટલા વાગ્યા સુધી રહી શકશે ખુલ્લી?,જુઓ મહત્વના સમાચાર
<p>રાજ્યના કર્ફ્યૂ(Curfew) વાળા 36 શહેરોમાં વાણિજ્ય સંસ્થા(Commercial Institution) સવારે 9થી સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લી રહી શકશે. ધોરણ-12ની ગુજરાત બોર્ડની પરીક્ષા રદ્દ કરવામાં આવી. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 4098 દર્દીઓ સાજા થયા અને 18 દર્દીઓના મોત થયા છે.રાજ્યમાં કોરોના(Corona)થી સાજા થવાનો દર 95.55 ટકા થયો છે. </p>
from gujarat https://ift.tt/3uS03k4
from gujarat https://ift.tt/3uS03k4
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો