મુખ્ય સામગ્રી પર જાઓ

કોરોનાની કેસમાં સતત ઘટાડો થતાં દેશના ક્યાં રાજ્યોમાં લોકડાઉન હટાવી દેવાયું શું ખુલ્લુ રહેશે અને શું રહેશે બંધ જાણો

<p><br /><strong>નવી દિલ્લી:</strong> &nbsp;દેશમાં કોરોના &nbsp;વાયરસનું સંકટ હજુ ખતમ નથી થયું. જો કે કોરોની બીજી લહેર ખતમ થવાના આરે છે. કેસમાં સતત ડાઉનફો્લ્સ જોવા મળી રહ્યો છે. જેથી હવે પ્રતિબંધમાં પણ ઢીલ આપવામાં આવી રહી છે. &nbsp;જો કે હજુ કેટલાક રાજ્યો અને &nbsp;કેન્દ્ર શાસિત પ્રદેશોમાં લોકડાઉન &nbsp;લંબાવવાનો પણ નિર્ણય કરાયો છે.&nbsp;</p> <p>&nbsp;રાજધાની દિલ્લી અને કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત થયું. મહારાષ્ટ્રે આજથી લોકડાઉનમાં કેટલીક છૂટછાટ આપવાનો નિર્ણય લીધો છે. તો તો દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશમાં ચાર જિલ્લાને છોડીને બાકી જિલ્લોમાં કોરોના કર્ફ્યૂમાં ઢીલ આપવામાં આવી છે. જે ચાર જિલ્લાાં પ્રતિબંઘ લાગૂ રહેશે તેમાં રાજધાની લખનઉ પણ સામેલ છે.&nbsp;</p> <p>તો દેશની રાજધાની દિલ્લીમાં આજથી ઓડ ઇવનના આધારે દુકાન ખોલવાની મંજૂરી આપવાામાં આવી છે. તેની સાથે પચાસ ટકા ક્ષમતાની સાથે મેટ્રો પણ દોડશે. તો બીજી તરફ મહારાષ્ટ્ર સંક્રમણના દર અને હોસ્પિટલમાં ઓક્સિજન બેડના આધારે &nbsp;પાંચ કેટેગરી બનાવીને લોકડાઉનથી છૂટ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે&nbsp;</p> <p><br /><strong>દિલ્લીમાં શું ખુલશે</strong><br />બજાર, મોલ શોપિંગ કોમ્પલેક્સ (ઓડ ઇવનના આધારે સવારે 10 વાગ્યાંથી &nbsp;રાત્રે 8 વાગ્યા સુધી ખુલ્લા રહેશ) રેસીડન્સ વિસ્તારની આસપાસની દુકાનો, બજારો સવારે 10થી સાંજે 8વાગ્યા સુધી ખુલ્લી રહેશે. પ્રાઇવેટ ઓફિસ તેમની 50 ટકા ક્ષમતાની સાથે ,સવારે 9 વાગ્યાથી સાંજે 5 વાગ્યાં સુધી ખુલ્લા રહેશે. સરકારી ઓફિસ પણ ખુલ્લી રહેશે. કલાસ-1 ઓફિસર 100 ટકા ક્ષમતા અને બાકી 50 ટકા ક્ષમતાની કામ કરશે. ઇ કોમર્સ કંપની ઘર પર સામાન ડિલીવર કરી શકશે.&nbsp;</p> <p><strong>દિલ્લીમાં શું રહેશે બંધ</strong><br />જિમ, સ્પા, સલૂન, ઇન્ટરટેઇનમેન્ટ પાર્ક, વોટર પાર્ક, એસ્બલી હોલ, ઓડિૉરિયમ. સાપાત્હિક બજાર, એજ્યુકેશન અને કોચિંગ ઇન્સ્ટીટ્યૂટ, સિનેમા અને થિયેટર, રેસ્ટોરન્ટ અને બાર, બાર્બરશોપ, બ્યુટીપાર્લર, સ્વિમિંગ પુલ બંધ રહેશે.</p> <p><strong>અન્ય રાજ્યોમાં શું છે સ્થિતિ</strong></p> <p>ઉત્તર પ્રદેશમાં ચાર જિલ્લાના છોડીને મેરઠ, લખનઉ અને ગોરખપુર, સહરાનપુરને છોડીને 71 જિલ્લોમાં કર્ફૂય હટાવી દેવાયો છે. &nbsp;અહી વીકએન્ડ લોકડાઉન ચાલુ રહેશે, તો હરિયાળામાં 14 જૂન સુધી લોકડાઉન વધારી દેવાયું છે જો કે દુકાન, શોપમોલ ખોલવાની છૂટ આપી દેવાઇ છે. તમિલનાડુના મુખ્યમંત્રી એમ સ્ટાલિને સોમવારથી પ્રતિબંધમાં થોડી ઢીલ દેવાનો નિર્ણય કર્યો છે. જો કે તમિલનાડુના 11 જિલ્લામાં હજુ પણ પ્રતિબંધ યથાવત રહેશે. હિમાચલ પ્રદેશમાં કોરોના કર્ફ્યૂ 14 જૂન સુધી વધારી દીધી છે. મિજોરમની રાજધાની આઇઝોલમમાં લોકડાઉન 14 જુન સુધી વધારી દેવાયું છે.&nbsp;</p> <p>&nbsp;</p> <p><strong>રાજ્ય અને કેન્દ્રશાસિસત પ્રદેશમાં લોકડાઉનની સ્થિતિ</strong></p> <p>-દિલ્લીમાં સાત જૂનથી પ્રતિબંઘમાં ઢીલની સાથે લોકડાઉન લાગૂ રહેશે.<br />-હરિયાણામાં પ્રતિબંધામાં છૂટની સાથે14 જૂન સુધી લોકડાઉન રહેશે.<br />-પંજાબમાં 10 જૂન સુધી લોકડાઉન રહેશે.<br />-ઉત્તરપ્રદેશમાં 67 જિલ્લામાં પ્રતિબંઘમાં છૂટ જો કે નાઇટ કક્યૂ અને વીકએન્ડ લોકડાઉન યથાવત રહેશે<br />-બિહારમાં 8 જૂન સુધી લોકડાઉન રહેશે.&nbsp;<br />-ઓડિશામાં 17 જૂન સુધી લોકડાઉનના પ્રતિંબંધો રહેશે.<br />-પશ્ચિમ બંગાળમાં લોકડાઉનને 15 જૂન સુધી ચાલુ રાખવાની ધોષણા કરી છે.&nbsp;<br />-રાજસ્થાનમાં 8 જૂન સુધી ચાલું રહેશે લોકડાઉન&nbsp;<br />-છતીસગઢમાં આગામી આદેશ સુધી લોકડાઉન ચાલુ રહેશે.&nbsp;<br />-ઉતરાખંડમાં 15 જૂન સુધી પ્રતિબંધ વધારી દેવાયા છે.&nbsp;</p> <p>&nbsp;</p> <p>&nbsp;</p> <p>&nbsp;</p>

from india https://ift.tt/2S7RunW

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...