મુખ્ય સામગ્રી પર જાઓ

પ્રેમિકાને મળવા રાત્રે ઘરમાં ઘૂસ્યો યુવક, માણી રહ્યો હતો શરીર સુખ ને પ્રેમિકાના ઘરવાળાં જાગી ગયાં ને..........

<p><strong>ગયાઃ</strong> બિહારના ગયામાં રાત્રે પ્રેમિકાને મળવા જવું પ્રેમીને મોંઘું પડ્યું હતું. બંને શરીર સુખ માણી રહ્યા હતા ત્યારે પ્રેમિકાના ઘરવાળા જાગી ગયા હતા અને યુવકને ફટકાર્યો હતો. જે બાદ પોલીસે આવીને પ્રમી યુગલના પોલીસ સ્ટેશનમાં આવેલા મંદિરમાં જ તેમના લગ્ન કરાવ્યા હતા.</p> <p><strong>પોલીસ બની જાનૈૈયા</strong></p> <p>આ ઘટના ચંદોતી પોલીસ સ્ટેશનની છે. જ્યાં હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ પોલીસની પહેલ પર પ્રેમી યુગલના પોલીસ સ્ટેશન પરિસરમાં આવેલા મંદિરમાં લગ્ન કરાવ્યા હતા. આ લગ્નની ચારેકોર ચર્ચા થઈ રહી છે. આ લગ્નમાં પોલીસ સ્ટેશનમાં લગ્ન મંડપ હતો અને જાનૈયા પોલીસવાળા બન્યા હતા.</p> <p><strong>યુવક-યુવતી ચાર વર્ષથી હતા પ્રેમમાં</strong></p> <p>કુજાપ ગામની યુવતીને તેતરિયા ગામના આશુતોષ કુમાર સાથે છેલ્લા ચાર વર્ષથી પ્રેમ સંબંધ હતો. બંને વચ્ચે પ્રેમની શરૂઆત કોચિંગ કલાસમાંથી થઈ હતી. પરંતુ પ્રેમ કહાનીમાં તેમના પરિવારજનો વિલન બનતા હતા. બંને પ્રેમી યુગલ પ્રેમમાં પાગલ બની ગયા હતા. આ દરમિયાન બે દિવસ પહેલા પ્રેમી મધરાતે પ્રેમિકાના ઘરે આવ્યો હતો. જ્યાં બંને શરીર સુખ માણતા હતા ત્યારે છોકરીના પરિવારજનોએ રંગેહાથ પકડી લીધા અને યુવકને ચંદૌતી પોલીસ સ્ટેશનમાં સોંપી દીધો હતો.</p> <p><br /><img src="https://ift.tt/3hwE8u7" /></p> <p><strong>દિવસભરની સમજાવટ બાદ બંને પક્ષ થયા રાજી</strong></p> <p>જે બાદ પોલીસે બંન પેક્ષને સ્ટેશનમાં બોલાવ્યા હતા. બંનેના પરિવારજનોને ખૂબ સમજાવ્યા છતાં ક્યારેક પ્રેમિકાના પરિવારજન&nbsp; તો ક્યારેક પ્રેમિના પરિવારજનો લગ્ન માટે સહમત થતા નહોતા. પોલીસ સ્ટેશનમાં દિવસભર ચાલેલા હાઇવોલ્ટેજ ડ્રામા અને અથાગ પ્રયાસ બાદ પરિવારજનો લગ્ન માટે સહમત થયા હતા. જે બાદ પંડિતને બોલાવીને બંને પ્રેમી પંખીડાના લગ્ન કરાવાયા હતા. &nbsp;</p> <p><strong>ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ</strong></p> <p>સ્વાસ્થ્ય મંત્રાલયના લેટેસ્ટ આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં37,566 નવા કોરોનાના કેસ આવ્યા છે અને 907 લોકોના મોત થયા છે, જ્યારે 56994 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. દેશમાં સતત બીજા દિવસે કોરોનાથી મૃતકોની સંખ્યા એક હજારથી ઓછી નોંધાઈ છે. દેશમાં કોરોનાના કુલ કેસ &nbsp;ત્રણ કરોડ 3 લાખ 16 હજાર 897 પર પહોંચ્યા છે. જ્યારે કુલ ડિસ્ચાર્જનો આંકડો &nbsp;બે કરોડ 93 લાખ 66 હજાર 601 છે. હાલ દેશમાં કુલ એક્ટિવ કેસ &nbsp;5 લાખ 52 હજાર 659 છે. દેશમાં કોરોનાથી કુલ મોતનો આંકડો 3 લાખ 97 હજાર 637 છે. &nbsp;દેશમાં સતત 47મા દિવસ કોરોના વાયરસના નવા કેસની સંખ્યા કરતાં રિકવર થયેલ દર્દીની સંખ્યા વધારે નોંધાઈ છે.</p>

from india https://ift.tt/3qy7zQh

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Coronavirus Update: દેશમાં ફરી વધી રહી છે કોરોના મૃતકોની સંખ્યા, જાણો છેલ્લા 24 કલાકનો આંકડો

<p>India Covid-19 Update: દેશમાં જીવલેણ કોરોના વાયરસના ઘટતા કેસ વચ્ચે મૃતકોની સંખ્યા વધી રહી છે. ગુરુવારે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે 16,156 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે અને&nbsp; 733 લોકોના મોત થયા છે. છ દિવસમાં જ 3200થી વધુ સંક્રમિતોના મોત થયા છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 1,60,989 પર પહોંચી છે.&nbsp;</p> <p><strong>છેલ્લા 27 દિવસમાં નોંધાયેલા કેસ</strong></p> <ul> <li>1 ઓક્ટોબરઃ 26,727</li> <li>2 ઓક્ટોબરઃ 24,534</li> <li>3 ઓક્ટોબરઃ 22,842</li> <li>4 ઓક્ટોબરઃ 20,799</li> <li>5 ઓક્ટોબરઃ 18,346</li> <li>6 ઓક્ટોબરઃ 18,383</li> <li>7 ઓક્ટોબરઃ 22,431</li> <li>8 ઓક્ટોબર: 21,527</li> <li>9 ઓક્ટોબરઃ 19,740</li> <li>10 ઓક્ટોબરઃ 18,106</li> <li>11 ઓક્ટોબરઃ 18,132</li> <li>12 ઓક્ટોબરઃ 14,313</li> <li>13 ઓક્ટોબરઃ 15,823</li> <li>14 ઓક્ટોબરઃ 18,987&nbsp;&nbsp;...

Coronavirus Cases Today: દેશમાં કોરોનાથી મોતનો આંકડો વધ્યો, છેલ્લા 24 કલાકમાં 805 લોકોના મોત

<p><strong>Coronavirus Cases Today:</strong> દેશમાં જીવલેણ કોરોના વાયરસ (કોવિડ 19)નો પ્રકોપ હજુ પણ ચાલુ છે. દેશમાં હજુ પણ મોટી સંખ્યામાં મોત થઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14 હજાર 348 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, ગઈકાલે 805 લોકોના મોત થયા હતા, જે પછી મૃત્યુઆંક 4 લાખ 57 હજાર 191 થઈ ગયો છે. જાણો દેશમાં કોરોના વાયરસની તાજેતરની સ્થિતિ શું છે.</p> <p><strong>સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં 13 હજાર 198 લોકો સાજા થયા છે. હાલમાં દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા એક લાખ 61 હજાર 334 છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 3 કરોડ 42 લાખ 46 હજાર 157 કેસ નોંધાયા છે, જેમાંથી અત્યાર સુધીમાં 3 કરોડ 36 લાખ 27 હજાર 632 લોકો સાજા થઈ ગયા છે.</p> <p><strong>રસીનો આંકડો </strong><strong>104</strong><strong> કરોડને પાર</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર ...

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...