મુખ્ય સામગ્રી પર જાઓ

પ્રેમિકાને મળવા રાત્રે ઘરમાં ઘૂસ્યો યુવક, માણી રહ્યો હતો શરીર સુખ ને પ્રેમિકાના ઘરવાળાં જાગી ગયાં ને..........

<p><strong>ગયાઃ</strong> બિહારના ગયામાં રાત્રે પ્રેમિકાને મળવા જવું પ્રેમીને મોંઘું પડ્યું હતું. બંને શરીર સુખ માણી રહ્યા હતા ત્યારે પ્રેમિકાના ઘરવાળા જાગી ગયા હતા અને યુવકને ફટકાર્યો હતો. જે બાદ પોલીસે આવીને પ્રમી યુગલના પોલીસ સ્ટેશનમાં આવેલા મંદિરમાં જ તેમના લગ્ન કરાવ્યા હતા.</p> <p><strong>પોલીસ બની જાનૈૈયા</strong></p> <p>આ ઘટના ચંદોતી પોલીસ સ્ટેશનની છે. જ્યાં હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ પોલીસની પહેલ પર પ્રેમી યુગલના પોલીસ સ્ટેશન પરિસરમાં આવેલા મંદિરમાં લગ્ન કરાવ્યા હતા. આ લગ્નની ચારેકોર ચર્ચા થઈ રહી છે. આ લગ્નમાં પોલીસ સ્ટેશનમાં લગ્ન મંડપ હતો અને જાનૈયા પોલીસવાળા બન્યા હતા.</p> <p><strong>યુવક-યુવતી ચાર વર્ષથી હતા પ્રેમમાં</strong></p> <p>કુજાપ ગામની યુવતીને તેતરિયા ગામના આશુતોષ કુમાર સાથે છેલ્લા ચાર વર્ષથી પ્રેમ સંબંધ હતો. બંને વચ્ચે પ્રેમની શરૂઆત કોચિંગ કલાસમાંથી થઈ હતી. પરંતુ પ્રેમ કહાનીમાં તેમના પરિવારજનો વિલન બનતા હતા. બંને પ્રેમી યુગલ પ્રેમમાં પાગલ બની ગયા હતા. આ દરમિયાન બે દિવસ પહેલા પ્રેમી મધરાતે પ્રેમિકાના ઘરે આવ્યો હતો. જ્યાં બંને શરીર સુખ માણતા હતા ત્યારે છોકરીના પરિવારજનોએ રંગેહાથ પકડી લીધા અને યુવકને ચંદૌતી પોલીસ સ્ટેશનમાં સોંપી દીધો હતો.</p> <p><br /><img src="https://ift.tt/3hwE8u7" /></p> <p><strong>દિવસભરની સમજાવટ બાદ બંને પક્ષ થયા રાજી</strong></p> <p>જે બાદ પોલીસે બંન પેક્ષને સ્ટેશનમાં બોલાવ્યા હતા. બંનેના પરિવારજનોને ખૂબ સમજાવ્યા છતાં ક્યારેક પ્રેમિકાના પરિવારજન&nbsp; તો ક્યારેક પ્રેમિના પરિવારજનો લગ્ન માટે સહમત થતા નહોતા. પોલીસ સ્ટેશનમાં દિવસભર ચાલેલા હાઇવોલ્ટેજ ડ્રામા અને અથાગ પ્રયાસ બાદ પરિવારજનો લગ્ન માટે સહમત થયા હતા. જે બાદ પંડિતને બોલાવીને બંને પ્રેમી પંખીડાના લગ્ન કરાવાયા હતા. &nbsp;</p> <p><strong>ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ</strong></p> <p>સ્વાસ્થ્ય મંત્રાલયના લેટેસ્ટ આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં37,566 નવા કોરોનાના કેસ આવ્યા છે અને 907 લોકોના મોત થયા છે, જ્યારે 56994 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. દેશમાં સતત બીજા દિવસે કોરોનાથી મૃતકોની સંખ્યા એક હજારથી ઓછી નોંધાઈ છે. દેશમાં કોરોનાના કુલ કેસ &nbsp;ત્રણ કરોડ 3 લાખ 16 હજાર 897 પર પહોંચ્યા છે. જ્યારે કુલ ડિસ્ચાર્જનો આંકડો &nbsp;બે કરોડ 93 લાખ 66 હજાર 601 છે. હાલ દેશમાં કુલ એક્ટિવ કેસ &nbsp;5 લાખ 52 હજાર 659 છે. દેશમાં કોરોનાથી કુલ મોતનો આંકડો 3 લાખ 97 હજાર 637 છે. &nbsp;દેશમાં સતત 47મા દિવસ કોરોના વાયરસના નવા કેસની સંખ્યા કરતાં રિકવર થયેલ દર્દીની સંખ્યા વધારે નોંધાઈ છે.</p>

from india https://ift.tt/3qy7zQh

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...