મુખ્ય સામગ્રી પર જાઓ

એસ્પરગિલોસિસ નામનો નવા રોગે વધારી ચિંતા, શું છે લક્ષણો અને કેવા લોકોને થઇ છે બીમારી, જાણો સમગ્ર વિગત

<p><strong>Aspergillos</strong>is:દેશમાં અત્યાર સુધીમાં બ્લેક ફંગસના 11 હજારથી વધુ કેસ &nbsp;નોંધાયા છે. મહારાષ્ટ્ર અને ગુજરાત આ બીમારીથી સૌથી પીડિત રાજ્ય છે. હવે વડોદરાના ડોક્ટરે અસ્પરગિયલોસિસના નામથી જાણીતો જીવલેણ એક નવા &nbsp;ફંગલ સંક્રમણનું ખુલાસો કર્યો છે. &nbsp;</p> <p><br />દેશ કોરોના વાયરસની મહામારીની સંક્રામક બીજી લહેર સામે લડી રહ્યો છે. આ દરમિયાન બીજી અન્ય બીમારી પણ ચિંતા વધારી રહી છે. આ સંક્રમણને કોવિડ-19 બાદની જટિલતા અથવા લક્ષણોનું નામ અપાઇ રહ્યું છે. બ્લેક ફંગસ, વ્હાઇટ ફંગસ અને યેલો ફંગસ બાદ એક નવી મુશ્કેલીએ ડોક્ટરની ચિતા વધારી છે. &nbsp;</p> <p><br />આ બીમારીએ એ લોકોમાં જોવા મળી રહી છે. જે કોવિડ-19થી રિકવર થઇ ચૂક્યાં છે અથવા તો હાલ સંક્રમિત છે. જો કે, વ્હાઇટ ફંગસ અને યેલો ફંગસે બહુ વધુ લોકોને તેની ઝપેટમાં નથી લીધા. જો કે બ્લેક ફંગસથી લગભગ 11 હજાર લોકો સંક્રમિત થયાનું સામે આવ્યું છે. જેમાં ગુજરાત અને મહારાષ્ટ્રની સંખ્યા સૌથી વધુ છે. જો કે હવે બ્લેક ફંગસની જેમ એક નવો ફંગલ સંક્રમણ એસ્પરગિલોસિસ પણ કોવિડ-19થી સાજા થયેલા લોકોમાં જોવા મળ્યો છે.&nbsp;</p> <p>મીડિયા રિપોર્ટ મુજબ વડોદરાના ડોક્ટરે ગુરૂવારે અસ્પરગિલોસિસના 8 કેસની જાણકારી આપી છે. સેન્ટર ઓફ ડીસીઝ એન્ડ પ્રિવેન્સન મુજબ એક પ્રકારની ફૂગના કારણે થતું આ સંક્રમણ છે. આ સંક્રમણ પણ શ્વસન &nbsp;તંત્રને પ્રભાવિત કરે છે. જો કે તેના લક્ષણો અને ગંભીરતા અલગ અલગ હોઇ શકે છે. &nbsp;</p> <p>નબળી સિસ્ટમ અને ફેફસાંની બીમારીવાળા લોકોને આ બીમારીથી વધુ જોખમ રહે છે. જાણકારનું કહેવું છે કે. આ એસ્પરગિલસના કારણે થનાર સ્વાસ્થય સમસ્યાઓમાં એલર્જી,&nbsp;<br />ફેફસાં સહિતનાં અંગોમાં સંક્રમણ &nbsp;સામેલ છે. નબળી ઇમ્યુનિટીવાળા લોકો પલ્મોનરી એસ્પરગિલોસિસ સંક્રમણથી સૌથી વધુ પ્રભાવિત છે. જો કે સાઇનસ પલ્મોનરી અસ્પોરગિલોસિસ ભાગ્યે જ રોગ છે. આ સિવાય અસ્પરગિલોસિસ એટલો ખતરનાક નથી જેટલી બ્લેક ફંગસની બીમારી છે. જો કે નિષ્ણાતનું કહેવું છે કે. તે વધુ ઘાતક થઇ શકે છે.&nbsp;</p> <p>કોવિડ-19 દર્દીઓમાં વિભિન્ન ફંગલ સંક્રમણના કેસમાં વૃદ્ધિની પાછળ સ્ટીરોઇડનો ઉપયોગ અને નબળી રોગપ્રતિકારક શક્તિને જવાબદાર ગણવામાં આવે છે. ઓક્સિજન સપોર્ટમાં વપરાતો ગૈર સ્ટેરીલ વોટર પણ &nbsp;આ ઇન્ફેકશન માટે જવાબદાર છે. રિપોર્ટમાં દર્શાવવામાં આવ્યું હતું. એસ્પરગિલોસિસ સૌથી વધુ ગંભીર ત્યારે બને છે. જ્યારે સંક્રમણ ફેફસાં., બ્રેઇન સાઇનસ અને હાર્ટ કિડની સ્કિન સુધી ફેલાઇ જાય છે.</p> <p>&nbsp;</p> <p>&nbsp;</p> <p>&nbsp;</p> <p>&nbsp;</p>

from india https://ift.tt/3c98nVP

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...