મુખ્ય સામગ્રી પર જાઓ

કોવેક્સિન ફાઈનલ રસીમાં વાછરડાના લોહીનો ઉપયોગ નથી થયો, મોદી સરકારે શું કર્યો ખુલાસો ?

<p>કેટલાક થોડા દિવસથી કોવેક્સિનને લઈને સોશિયલ મીડિયા પર અનેક પોસ્ટ વાયરલ થઈ રહી છે. વાયરલ પોસ્ટમાં કોવેક્સિનને લઈને અનેક સવાલ ઉભા કરવામાં આવી રહ્યા છે, જેના પર કેન્દ્ર સરકારે પોતાની પ્રતિક્રિયા આપી છે. સોશિયલ મીડિયા એક પોસ્ટ વાયરલ થઈ રહી છે જેમાં કહેવામાં આવ્યું છે કે કોવેક્સિનમાં ગાયના નવજાત વાછરડાના લોહી (Serum)નો ઉપયોગ કરવામાં આવ્યો છે. આવો જાણીએ આ દાવામાં કેટલું સત્ય છે.</p> <p>આમ તો આ દાવાને કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલયે ફગાવી દીધો છે. મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, નવજાત વાછરડાના લોહીનો ઉપયોગ માત્ર વેરો સેલ્સ (Vero cells)ને તૈયાર કરવા અને વિકસિત કરવા માટે કરવામાં આવે છે. નોંધનીય છે કે, કોંગ્રેસના સોશિયલ&nbsp; મીડિયા વિભાગના રાષ્ટ્રીય સંયોજક ગૌરવ પંધીએ એક આરટીઆઈને ટાંકીને કહ્યું હતું કે, કોવેક્સિન તૈયાર કરવા માટે 20 દિવસના વાછરડાની હત્યા કરવામાં આવે છે અને એ પ્રક્રિયામાં નવજાત વાછરડાના સીરમનો ઉપયોગ કરવામાં આવે&nbsp; છે.</p> <p><strong>કેટલો સાચો છે આ દાવો</strong></p> <p>વીરો સેલ એક મીડિયમ છે જે સીરમમાં તૈયાર કરવામાં આવે છે. વીરો સેલ તૈયાર કરવાનો ઉદ્દેશ કોરોના વાયરસ તૈયાર કરવાનો હોય છે અને વીરો સેલ તૈયાર થતા જ સીરમને કેમિકલ અને અન્ય રસાયણ દ્વારા પૂરી રીતે સાફ કરવામાં આવે છે. માટે રસીમાં સીરમની હોવાની વાત કરવી એ ખોટું છે. ધ્યાન રહે કે સીરમ લોહીનો એક પ્રકાર છે જે કેટલાક અવયવ કાઢ્યા બાદ તૈયાર કરવામાં આવે છે.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="hi"><a href="https://twitter.com/hashtag/COVID19?src=hash&amp;ref_src=twsrc%5Etfw">#COVID19</a> पर मिथक बनाम तथ्य<a href="https://twitter.com/hashtag/COVAXIN?src=hash&amp;ref_src=twsrc%5Etfw">#COVAXIN</a> की संरचना के बारे में कुछ सोशल मीडिया पोस्टों में यह कहा गया है कि कोवैक्सीन टीका में नवजात बछड़ा सीरम है<br /><br />ऐसे पोस्टों में तथ्यों को तोड़ा-मरोड़ा गया है और गलत तरीके से पेश किया गया है<br /><br />विवरण: <a href="https://ift.tt/3gHYG27 href="https://twitter.com/hashtag/FakeNews?src=hash&amp;ref_src=twsrc%5Etfw">#FakeNews</a> <a href="https://t.co/gKrSg2UelG">pic.twitter.com/gKrSg2UelG</a></p> &mdash; पीआईबी हिंदी (@PIBHindi) <a href="https://twitter.com/PIBHindi/status/1405125888274886661?ref_src=twsrc%5Etfw">June 16, 2021</a></blockquote> <p> <script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script> </p> <p>સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર નવજાત વાછરડાના સીરમનો ઉપયોગ માત્ર વીરો સેલ્સ તૈયાર કરવા માટે કરવામાં આવે છે. વાયરસના ગ્રોથના પ્રક્રિયામાં વીરો સેલ્સ પૂરી રીતે નષ્ટ થઈ જાય &nbsp;છે. વૈશ્વિક સ્ટાન્ડરન્ડ પ્રોસેસ અંતર્ગત વીરો સેલ્સના ગ્રોથ માટે ગાયની જેમ જ અન્ય જાનવરોના લોહીનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ આ સીરમનો ઉપયોગ પ્રક્રિયાની શરૂઆતમાં કરવામાં આવે છે. રસી બનાવવા અંતિમ તબક્કામાં સીરમ વેક્સિનમાં બિલકુલ નથી હોતું માટે સીરમ એટલે કે લોહીને રસીનો ભાગ હોવાનું કહેવું એ બિલકુલ અવૈજ્ઞાનિક નહિં પણ ખોટું છે.</p>

from india https://ift.tt/3q4jhlF

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...