મુખ્ય સામગ્રી પર જાઓ

વિશ્વના આ મોટા દેશમાં કોરોનાની ત્રીજી લહેરની એન્ટ્રી? કયા ખતરનાક વેરિએન્ટે તબાહી મચાવતા એક જ દિવસમાં નોંધાયા હજારો કેસો, જાણો........

<p><strong>લંડનઃ</strong> બ્રિટનમાં કોરોના સંક્રમણની ત્રીજી લહેરનો ખતરો સતત વધી રહ્યો છે. ત્રણ મહિના બાદ ફરી એકવાર બ્રિટનમાં શુક્રવારે 6,238 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે જ લોકોમમાં ફફળાટ પેદા થઇ ગયો છે. વળી શનિવારે 5341 કેસ નોંધવામાં આવ્યા છે. બ્રિટનમાં રવિવારે 5683 કોરોના સંક્રમિત દર્દીઓ સામે સામે આવ્યા છે. બ્રિટનમાં કોરોનાના ડેલ્ટા વેરિએન્ટનો કહેર જોવા મળ્યો છે. કોરોનાના આ નવા વેરિએન્ટે તબાહી મચાવતા ત્રીજી લહેરની એન્ટ્રી થઇ છે.&nbsp;</p> <p>ઉલ્લેખનીય છે કે બ્રિટનમાં બીજી લહેર દરમિયાન આઠ જાન્યુઆરીએ સૌથી વધુ કેસો સામે આવ્યા હતા. આ દિવસે 67 હજારથી વધુ નવા કેસો નોંધવામાં આવ્યા હતા. ત્યારબાદ ધીમે ધીમે દરરોજ સંક્રમિતોના કેસોની સંખ્યામાં ઘટાડો જોવામ મળવા લાગ્યો હતો.&nbsp;</p> <p><strong>મે મહિનામાં બે હજારની અંદર હતા કેસો&nbsp;</strong><br />મેના મધ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યા દરરોજ બે હજારની નીચે આવી ગયા હતા. બ્રિટનમાં અત્યાર સુધી કુલ 45 લાખ 21 હજારથી વધુ કોરોનાના કેસો સામે આવી ચૂક્યા છે. ગયા 24 કલાકમાં 11 દર્દીઓએ જીવ ગુમાવ્યો, આ પછી મરનારાઓની સંખ્યા એક લાખ 28 હજાર 86 થઇ ગઇ.&nbsp;</p> <p>બ્રિટનમાં ડેલ્ટા વેરિએન્ટના કેસો પણ જોવા મળી રહ્યાં છે, ડેલ્ટા વેરિએન્ટના અત્યાર સુધી કુલ 12 હજાર 431 કેસ બ્રિટનમાં નીકળ્યા છે. ડેલ્ટા વેરિએન્ટના દર્દી સૌથી પહેલા ભારતમાં મળ્યા હતા, આ વેરિએન્ટ ખુબ ખતરનાક છે. બ્રિટનમાં બીજી લહેર દરમિયાન આઠ જાન્યુઆરીએ સૌથી વધુ કેસો સામે આવ્યા હતા.</p> <p><strong>વૈજ્ઞાનિક સલાહકારે કર્યા એલર્ટ</strong><br />વળી, બ્રિટિશ સરકારના વૈજ્ઞાનિક સલાહકારે સોમવારે સાવધાન કર્યા છે કે, બ્રિટન કોરોના વાયરસની ત્રીજી લહેરની શરૂઆતી તબક્કામાં હોઇ શકે છે. શિન્હુઆ ન્યૂઝ એજન્સી અનુસાર, કૈમ્બ્રિઝ યુનિવર્સિટીના પ્રૉફેસર રવિ ગુપ્તાએ કહ્યું- જોકે, નવા કેસો 'તુલનાત્મક રીતે ઓછા' છે, પરંતુ ભારતીય વેરિએન્ટે 'વધુ પડતી વૃદ્ધિ'ને પ્રોત્સાહન આપ્યુ છે. તેને આ ચેતાવણી દેશમાં સામે આવેલા કોરોના સંક્રમણના અન્ય 3,383 કેસોની વચ્ચે આપી છે.&nbsp;</p>

from world https://ift.tt/3wfjAfq

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...