મુખ્ય સામગ્રી પર જાઓ

રામદેવ પણ લેશે કોરોના રસી, કહ્યું- ડોક્ટરો સાથે નહીં ડ્રગ માફિયાઓ સથે લડાઈ, ઇમરજન્સીમાં એલોપેથી જ શ્રેષ્ઠ

<p><strong>હરિદ્વારઃ</strong> એલોપેફીની સારવાર પર ટિપ્પણ કરીને વિવાદમાં આવેલ યોગગુરુ બાબા રામદેવ પણ હવે કોરોના વાયરસની રસી લેશે. પીએમ મોદીએ 21 જૂનથી દેશના દરેક રાજ્યમાં 18 વર્ષથી ઉપરના દરેક લોકોને ફ્રીમાં રસી આપવાની જાહેરાત કરી છે. તેને લઈને બાબા રામદેવે પણ રસી લેવાની અપીલ કરી છે અને કહ્યું કે, હું પણ ટૂંકમાં જ રસી લઈશ. બાબા રામદેવે લોકોને કહ્યું કે, તે યોગ અને આયુર્વેદાનો અભ્યાસ કરે. યોગ બીમારીઓ વિરૂદ્ધ એક ઢાલ તરીકે કામ કરે છે અને કોરોને કારણે થનારી મુશ્કેલીઓમાંથી બચાવે છે.</p> <p>ડ્રગ માફિયાઓની પર ટિપ્પણી કરતાં રામદેવે કહ્યું, &ldquo;અમારી કોઈ સંગઠન સાથે દુશ્મની નથી અને તમામ સારા ડોક્ટર ધરતી પર ભગવાન દ્વારા મોકલવામાં આવેલ દૂત છે. તેઓ આ ગ્રહ માટે એક ભેટ છે. અમારી લડાઈ દેશા ડોક્ટરો સાથે નથી. જે ડોક્ટરો અમારો વિરોધ કરી રહ્યા છે તે કોઈ સંસ્થા દ્વારા નથી કરી રહ્યા.&rdquo;</p> <p><strong>એલોપેથી ઇમરજન્સી કેસમાં અને સર્જિ માટે શ્રેષ્ઠ- રામદેવ</strong></p> <p>બાબા રામદેવે આગળ કહ્યું કે, &ldquo;અમે ઇચ્છીએ છીએ કે દવાઓના નામ પર કોઈને પરેશાન ન કરવામાં આવે અને લોકોએ બિનજરૂરી દવાઓથી બચવું જોઈએ. તેમાં કોઈ શંકા નથી કે એલોપેથી ઇમરજન્સી કેસ અને સર્જરીમાં શ્રેષ્ઠ છે.&rdquo; તેમણે કહ્યું, પીએમ જન ઔષદિ સ્ટોર ખોલવા પડ્યા, કારણ કે ડ્રગ માફિયાઓએ ફેન્સી દુકાનો ખોલી છે, જ્યાં તે માળખાકીય અને જરૂરીને બદલે વધારે કિંમતો પર બિનજરૂરી દવાઓ વેચી રહ્યા છે.&rdquo;</p> <p><strong>એલોપેથીની સારવાર પર રામદેવે શું દાવો કર્યો હતો ?</strong></p> <p>બાબા રામદેવે વિતેલા મહિને એલોપેથીની સારવારને લઈને ટિપ્પણી કરી હતી. તેમણે કોરોના વાયરસ સંક્રમણની સારવાર માટે ઉપયોગમાં લેવાતી કેટલીક દવાઓ પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે, કોરોનાની સારવારમાં એલોપેથિક દવાઓ લેવાને કારણે લાખો લોકો મરી ગયા.&rdquo; તેનો એક વીડિયો પણ વાયરલ થયો હતો. ત્યાર બાદ ઇન્ડિયન મેડિકલ એસોસિએશને બાબા રામદેવ વિરૂદ્ધ માનહાનીનો કેસ કર્યો હતો અને પોલીસમાં ફરિયાદ પણ કરી હતી. એલોપેથીને બદનામ કરનારા લોકો પર કાર્રવાઈ કરવા માટે આઈએમએએ પીએમ મોદીને પત્ર પણ લખ્યો હતો.</p>

from india https://ift.tt/354V70v

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...