મુખ્ય સામગ્રી પર જાઓ

કોરોનાના બીટા અને ડેલ્ટા વેરિયન્ટ સામે વધુ અસરદાર કોવેક્સિન? જાણો સ્ટડીમાં શું થયો ખુલાસો

<p><strong>હૈદરબાદ: દેશ</strong> હાલ કોરોનાની બીજી જંગ લડી રહ્યો છે. જો કે હાલ નવા કેસમાં ઘટાડો થઇ રહ્યો છે. જો કે બીજી લહેરમાં મોતના આંકડાએ લોકોને ડરાવી દીધા છે. એક સ્ટડીમાં ખુલાસો થયો છે કે. સ્વદેશી રૂપે વિકસિત કોરોના વાયરસની વેક્સિન કોવેક્સિન લોકોને ઘાતક બીટા બી.1.351 અને ડેલ્ટા બી 1.617.2 વેરિયન્ટથી બચાવે છે. બીટા સામાન્ય રીતે દક્ષિણ આફ્રિકા અને ડેલ્ટાને ભારતીય વેરિયન્ટ તરીકે ઓળખવામાં આવી રહ્યો છે.&nbsp;</p> <p><br /><strong>એન્ટીબોડીને બેએસર કરવાની એકાગ્રતામાં જોવા મળી કમી</strong><br />કોવેક્સિનની ન્યૂટલાઇજેશન ક્ષમતાનું મુલ્યાંકન કરવા &nbsp;માટે શોધમાં શોધકર્તાએ જાણ્યું કે, બીટા અને ડેલ્ટા વેરિયન્ટ વિરૂદ્ધ ન્યુટલાઇઝેશન ટાઇટર્સ ( એન્ટીબોડીને બેએસર કરવાની એકાગ્રતા) ત્રણ ગણી ઓછી જોવા મળી છે. એટલે કે, કોવેક્સિન બીટા અને ડેલ્ટા વેરિ.ન્ટની વિરૂદ્ધ એન્ટીબોડીને બનાવી રાખવામાં મદદ કરે છે.&nbsp;</p> <p>એનઆઇવી, આઇસીએમઆર અને ભારત બાયોટેકના શોધકર્તાની જેમ એક અધ્યન કરવામાં આવ્યું હતું. જેમાં biorxiv નામની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવશે. આ વેબસાઇટ કોરોના અને વેક્સિન પર થયેલા સ્ટડીને પબ્લિશ કરે છે.&nbsp;</p> <p><strong>કોણ કરે છે કોવેક્સિનનું નિર્માણ</strong></p> <p>ઉલ્લેખનિય છે કે, સીરમ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ઇન્ડિયા ઓક્સફોર્ડ -એસ્ટ્રેજેનેકાની કોવિશીલ્ડ રસીનું નિર્માાણ કરે છે. તો હૈદરબાદ સ્થિત બાયોટેક, ભારતીય આયુર્વિજ્ઞાન અનુસંધાન પરિષદ (આઇસીએમઆર) અને રાષ્ટ્રીય વિષાણુ વિજ્ઞાન સંસ્થાન(એનઆઇવી)ની સાથે તાલમેળ કરીને કોવેક્સિનનુ નિર્માણ કરે છે. સ્ટડીમાં સામેલ બ્લ્ડના નમૂનામાં એન્ટીબોડી અને તેના સ્તરની તપાસ કરવામાં આવી.&nbsp;</p> <p><strong>શું છે ડેલ્ટા અને કોણે આપ્યું નામ&nbsp;</strong><br />વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને સૌ પ્રથમ ભારતમાં જોવા મળેલ કોરોના વાયરસના સ્વરૂપો બી.1.617.1 અને બી 1.617.2ને ક્રમશ કપ્પા, ડેલ્ટા નામ &nbsp;આપવામાં આવ્યું છે. ડેલ્ટા વેરિયન્ટ આલ્ફા વેરિયન્ટથી પણ ખતરનાક છે. &nbsp;(ડેલ્ટા -બી, .617.2) આલ્ફા બી,1.1.7)વેરિયન્ટની તુલનામાં 50 ટકા વધુ ઝડપથી ફેલાય છે. ભારતમાં કોરોનાના ડેલ્ટા સૌથી પ્રમુખ વેરિયન્ટ છે. ગત વર્ષે ઓક્ટબરમાં ભારતમાં જોવા મળતાં સ્ટ્રેન &nbsp;(B.1.617.1)ને કપ્પા નામ આપવામાં આવ્યું છે.&nbsp;</p> <p>&nbsp;</p> <p>&nbsp;</p> <p>&nbsp;</p>

from india https://ift.tt/3z8jHeZ

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...