મુખ્ય સામગ્રી પર જાઓ

સાવધાન! કોરોનાની સારવારમાં ડોક્ટર ન કહે ત્યાં સુધી આ ચાર દવાઓ ક્યારેય ન લેવી

<p>ક્યારેય ક્યારેક એવું લાગે છે કે બીમારીઓ કરતાં વધારે દવાઓ છે, અને માટે જ કેટલાક લોકો ફાર્મસી અથવા અન્ય સ્ટોરથી ખરીદી લે છે. જોકે કેટલાક લોકો ડ્કટરના નુસ્ખાની રાહ જોતા હોય છે. પરંતુ હાલમાં મોટેભાગે જોવા મળ્યું છે કે, ભારતીયો હવે ખુદ જ જાતે જ નક્કી કરીને એવી દવાઓ લઈ રહ્યા છે જે કોરોના પોઝિટિવ આવ્યા અથવા લક્ષણ દેખાયા બાદ હોસ્પિટલમાં કોરોનાના દર્દીને આપવામાં આવતી હોય છે. ડોક્ટરોનું કહેવું છે કે, આ દર્દીઓએ બાદમાં હોસ્પિટલ જવું પડે છે અને સ્વીકાર્યું છે કે આઈવરમેક્ટિન, હાઈડ્રોક્સીક્લેરેક્વીનનો ઉપયોગ ગંભીર દર્દીને બચાવવા માટે કરવામાં આવે છે.</p> <p><strong>દવા કઈ છે અને કેવી રીતે બને છે ?</strong></p> <p>દવા કેમિકલ અથવા યોગિક હોય છે જેનો ઉપયોગ સારવાર, બીમારીની ઓળખ પર લક્ષણોને સામાન્ય કરવામાં આવે છે. કેટલીક દવાઓ પ્રકૃતિમાં મળી આવતા ઘટકથી બને છે અને ત્યાં સુધી કે અનેક લોકો વૃક્ષમાંથી અર્ક કાઢે છે. કેટલીક દવાઓ અનેક જુદા જુદા કેમિકલ મળીને તૈયાર કરવામાં આવે છે. કેટલીક જેનેટીક રીતે બેક્ટેરિયામાં જીન દાખલ કરીને જરૂરી ઘટક બનાવવામાં આવે છે. પરંતુ જો તમને તમારા જીવની ચિંતા હોય તો આ દવાઓ લેવાથી બચવું કારણ કે તેની અનેક આડઅસરો છે.</p> <p><strong>ડોક્ટરની સલાહ વગરન લેવી આ દવા</strong></p> <p><strong>રેમડેસિવિરઃ</strong> રેમડેસિવિર દવાનો ઉપયોગ ઘરેલુ ઉપયોગ માટે નથી. તેને માત્ર હોસ્પિટલમાં જ આપી શકાય. કોરોનાના મધ્યમથી ગંભીર લક્ષણમાં પૂરક ઓક્સીજનની જરૂરિયાત હોય તેવા દર્દીને જ રેમડિસિવિર ઇન્જેક્શનનો ઉપયોગ કરવામાં આવે છે.</p> <p><strong>સ્ટેરોઈડ્સઃ</strong> સ્ટેરોઈડન્સ જેવા ડેક્સામેથાસોનનો ઉપયોગ હોસ્પિટલમા માત્ર ગંભીર સ્થિતિ માટે કરવામાં આવે છે. 60 વર્ષથી વધારે સમયથી તે બજારમાં ઉપલભ્દ છે. સામાન્ય રીતે સોજો ઓછો કરવા માટે તેનો ઉપયોગ થાય છે. માટે જાતે દવા લેવી ન જોઈએ.</p> <p><strong>એન્ટીકોઆગુલન્ટ્સઃ</strong> આ દાવઓ ક્લોટિંગ ઘટાડે છે, પરંતુ તેને ડોક્ટરની સલાહ બાદ જ મધ્યણ અથવા ગંભીર કેસમાં આપવામાં આવે છે. રાસાયણિક પદાર્થ એન્ટીકોઆગુલન્ટ્સ એટલે કે સામાન્ય રીતે લોહી પાતળું કરવા માટે ઓળખવામાં આવે છે. જે લોહી જામી જવાથી રોક છે.</p> <p><strong>ટોસિલિજુમેબઃ </strong>ઇમ્યૂનોસપરસેન્ટનો મતલબ ગંભીર સ્થિતિ માટે થાય છે. સ્ટેરોઈડન્સ આપવાના 24-48 કલાક બાદ દર્દીની સ્થઇતિમાં કોઈ સુધારો ન આવવા પર આ દવા આપવામાં આવે છે.</p>

from india https://ift.tt/3pzz2km

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...