મુખ્ય સામગ્રી પર જાઓ

શું ચીનની કોરોનાની રસી પણ નકલી છે ? આ ત્રણ દેશમાં ચીનની રસી લીધા બાદ કોરોનાના કેસ અચાનક વધી ગયા

<p><strong>નવી દિલ્હીઃ</strong> મોંગોલિયાની સરકારે પોતના દેશના લોકોને વચન આપ્યું હતું કે ગરમી આવતા જ દેશ કોરોના વિરૂદ્ધની લડાઈ જીતી જશે. બહેરીને પણ કહ્યું હતું કે, દેશમાં થોડા જ મહિનામાં સ્થિતિ પૂરી રીતે સામાન્ય થઈ જશે, કારણ કે રસીકરણ ખૂબ ઝડપથી થઈ રહ્યું છે. એકદમ નાના ટાપુ સેશેલ્સે પણ જાહેરાત કરી હતી કે દેશમાં રસીકરણ ઝડપથી થવાની સાથે જ દેશમાં અર્થવ્યવસ્થા ફરીથી પાટા પર આવી જશે. આ ત્રણેય દેશ એવા ડઝનો દેશમાં સામેલ છે જેમણે ચીનની રસી પર વિશ્વાસ કર્યો હતો, પરંતુ હવે આ દેશોની સ્થિતિ ખરાબ થઈ ગઈ છે અને કોરોના વાયરસ સામે ચીનની રસી સંપૂર્ણ રીતે નિષ્ફળ સાબિત થઈ રહી છે.</p> <p>ચીનની રસી ખૂબ જ સરળતાથી ઉપલબ્ધ છે, માટે આ ત્રણ દેશોએ ચીનની રસી ખરીદી અને મોટા પાયે પોતાના દેશમાં રસીકરણ અભિયાન શરૂ કર્યું હતું. પરંતુ રસીકરણ બાદ આ દેશોને કોરોના વાયરસથી મુક્તિ મળવાને બદલે ત્યાં કોરોનાના કેસ ઝડપથી વધ્યા અને દેશ કોવિડ-19ની ઝપેટમાં આવી ગયો. આ દેશોની જનસંખ્યા બિહાર અને ઉત્તર પ્રદેશ જેટલી પણ નથી, પરંતુ તેમને ભારે નુકસાન ઉઠાવવું પડ્યું છે. ચીને વિતેલા વર્ષે પોતાની વેક્સિન ડિપ્લોમેસી અભિયાન ચલાવ્યું હતું અને વૈશ્વિક સમુદાયને વિશ્વાસ અપાવવાનો પ્રયત્ન કર્યો હતો કે ચીનની રસી ખૂબ જ અસરકાર છે અને કોરનાના ગંભીર કેસ રોકવામાં કારગર છે. પરંતુ હવે જાણવા મળ્યું છે કે, ચીનની ડિપ્લેમોસી સંપૂર્ણ રીતે ખોટી હતી.</p> <p>આશ્ચર્યની વાત એ છે કે, સેશેલ્સ, ચિલી, બહરીન અને મંગોલિયા જેવા દેશોમાં 50થી 68 ટકા રસીકરણું કામ થઈ ગયું છે. આ દેશોએ રસીકરણને લઈને અમેરિકા સહિત વિકસિત દેશોને પણ પાછળ છોડી દીધા છે. આ ચારેય દેશ રસીકરણની યાદીમાં ટોપ-10માં આવે છે પરંતુ આ દેશોમાં હવે કોરોના વાયરસ ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યો છે. જ્યારે વૈજ્ઞાનિકોનું માનવું છે કે, 30 ટકા રસીકરણ થયા બાદ કોઈપણ દેશ પોતાને કેટલીક હદ સુધી સુરક્ષિત માની શકે છે અને 50 ટકાથી વધારે રસીકરણ થયા બાદ વાયરસ ઝડપથી ફેલાવાવનું જોખમ બિલકુલ નથી રહેતું.</p> <p>ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ અનુસાર આ ચારેય દેશોએ પોતાના દેશમાં રસીકરણ માટે ચીનની બે રસી સિનોફર્મ અને સિનોવિક બાયોટેકનો ઉપયોગ કર્યો છે. હોંગકોંગ યૂનિવર્સિટીના વાયરસ એક્સપર્ટ જિન ડોંગયાને ફરીથી કેસ વધવાને લઈને કહ્યું કે, ઉપયોગમાં લેવામાં આવેલ રસી જો અસરકારક હોત તો વાયરસનો ગ્રાફ આ રીતે વધ્યો ન હોત. ચીનની જવાબદારી છે કે તે તરત તેને ઠીક કરે. વૈજ્ઞાનિક પણ નથી સમજી શકતા કે આ દેશોએ આટલી ઝડપથી રસીકરણ અભિયાન ચલાવ્યું તેમ છતાં આ દેશોમાં કોરોના વાયરસના કેસ આટલી ઝડપથી કેમ વધી રહ્યા છે.</p> <p>મંગોલિયાની જનસંખ્યા ઘણી ઓછી છે અને તેણે ચીન પાસેથી લાખો રસીના ડોઝ લઈને પોતાના 52 ટકા લોકોને રસીના બન્ને ડોઝ આપ્યા તેમ છતાં રવિવારે મંગોલિયામાં 2400 નવા કેસ સામે આવ્યા હતા.</p>

from world https://ift.tt/3ql1Du7

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...