મુખ્ય સામગ્રી પર જાઓ

કોવિડથી રિકવર થયેલા બાળકોમાં જોવા મળી આ નવી ગંભીર બીમારી, દેશનાં ક્યાં શહેરમાં નોંધાયા કેસ, જાણો

<p><strong>Corona Virus:</strong> કોરોનાની બીજી લહેરમાં હવે સતત ઘટતાં જતાં કેસ રાહતના સમાચાર છે પરંતુ સંભવિત થર્ડ વેવની શક્યતાન એક્સ્પર્ટ નકારતા નથી. આ બધાની વચ્ચે કોવિડથી રિકવર થયેલા બાળકોમાં ખાસ કરીને એક નવી બીમારીએ જન્મ લીધો છે. જેને ચિંતા વધારી છે. થર્ડ વેવમાં બાળકો વધુ સંક્રમિત થશે તેવી શક્યતા જોવાઇ રહી છે. તેમાં રિકવર થયેલા બાળકોમાં આ નવી બીમારી પેરેન્ટસને ચિંતા વધારી છે. ઉલ્લેખનિય છે કે, આ બીમારી એવા બાળકોમાં જોવા&nbsp; મળી રહી છે, જેનામાં કોવિડના માઇલ્ડ લક્ષણો હતા. આ બીમારી શું છે અને તેના લક્ષણો ક્યાં છે. જાણીએ..</p> <p><strong>કોવિડ રિકવર બાળકોમાં થતી આ બીમારી શું છે?</strong></p> <p>કોરોનાથી રિકવર થયેલા બાળકોમાં થતી આ બીમારીનું નામ &nbsp;મલ્ટીસિસ્ટમ ઈન્ફ્લેમેટરી સિન્ડ્રોમ (MIS-C) છે.મેના અંતિમ સપ્તાહમાં આ બીમારીના કેસ સામે આવ્યાં હતા. આ બીમારી શું છે અને તેના લક્ષણો શું છે. જાણીએ. MIS-C એક પ્રકારની પોસ્ટ કોવિડ બીમારી છે. આ બીમારી માત્રા 19 વર્ષથી નાના બાળકોમાં જ જોવા મળી રહી છે. આ બીમારી કોવિડથી રિકવર થયા બાદ સામે આવે છે. &nbsp;વિશાખાપટ્ટનમ, અર્નાકુલમ સહિત દેશના અનેક શહેરોમાં આ પ્રકારના કેસો આવ્યા છે.&nbsp;તેના લક્ષણો કેવા છે સમજીએ.</p> <p><strong>&nbsp;MIS-C</strong><strong>નાં લક્ષણો શું છે</strong><strong>?</strong></p> <p>કોરોનાથી રિકવર થયેલા બાળકોમાં થતી આ બીમારીનું નામ &nbsp;મલ્ટીસિસ્ટમ ઈન્ફ્લેમેટરી સિન્ડ્રોમ (MIS-C) છે. આ બીમારી માત્રા 19 વર્ષથી નાના બાળકોમાં જ જોવા મળી રહી છે. આ બીમારી કોવિડથી રિકવર થયા બાદ સામે આવે છે. &nbsp;આ બીમારીમાં બેથી વધુ અંગોમાં શરીરમાં સોજો આવી જાય છે. ઉપરાંત તાવ આવે છે. આંખ લાલ થઇ જાય છે અને શરીરમાં સોજોની પણ સમસ્યા જોવા મળે છે. આ બીમારીના લક્ષણો કાવાસાકી જેવાં જ છે.</p> <p><strong>શું છે કાવાસાકી બીમારી?</strong></p> <p>કાવાસાકી એક બ્લડ વેસેલ્સની બીમારી છેતેમાં બ્વડની વેસેલ્સમાં સોજૌ&nbsp; આવી જાય છે.જેના કારણે હૃદય સુધી લોહી પહોંચાડાવાની ધમનીઓ નબળી પડી જાય છે. સ્થિતિ ગંભીર થતાં હાર્ટ અટેક પણ આવી શકે છે.</p> <p><strong>&nbsp;</strong></p> <p>&nbsp;</p> <p>&nbsp;</p>

from india https://ift.tt/2UBOcdn

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...