મુખ્ય સામગ્રી પર જાઓ

કોરોનાની રસી લેવી ફરજિયાત છે કે નહીં જાણો, હાઇકોર્ટે શું આપ્યો મોટો ચુકાદો

<p><strong>શિલોંગ:</strong> મેઘાલય હાઇકોર્ટે ગુરૂવારે સરકારને કહ્યું કે, લોકોને કોવિડની વેક્સિન માચે મજબુર ન કરો પરંતુ તેને આ માટે અનરોધ કરી શકાય. જબરદસ્તી વેક્સિનેશન વ્યક્તિના મૂળભૂત અધિકારીનું હનન છે. હાઇકોર્ટે &nbsp;આદેશમાં એવું પણ કહ્યું કે, જો કર્મચારીઓએ વેક્સિન લઇ લીધી છે તો દુકાન અને વ્યાપારિક સંસ્થાન વેક્સિનેટનો બોર્ડ લગાવે. કોર્ટે બધા જ લોકલ ટેક્સી, ઓટો રિક્ષા. અને બસ સેવાના માલિક કન્ડક્ટર, ડ્રાઇવરને વેક્સિનેટ થયા બાદ તેની જાણકારી જાહેર કરવા પણ સૂચન કર્યું છે. જેથી લોકો તેની સેવાનો ઉપયોગ કરવા અંગે નિર્ણય લઇ શકે.</p> <p>મેઘાલય હાઇકોર્ટે કહ્યું કે, જબરદસ્તી કે ફરજિયાત વેક્સિનેશન ભારતીય સંવિધાનના આર્ટિકલ 19(G)મુજબ મૂળભૂત અધિકારોનું હનન મનાશે. કોર્ટે દુકાનો અને વ્યાવસાયિક સંસ્થાનોમાં સેવા આપતા લોકોએ વેક્સિનેશન અંગેની જાણકારી જાહેર કરવાના પણ નિર્દેશ આપ્યાં છે. આજ રીતે ટેક્સી અને ઓટો ડ્રાઇવરે તેમના &nbsp;પણ વેક્સિનેશનની માહિતી જાહેર કરવી જોઇએ. જેથી લોકો વિના સંકોચ અને નિશ્ચિત થઇને તેની સેવાનો લાભ લઇ શકે.</p> <p>મેઘાલય હાઇકોર્ટે જન હિતની અરજી પણ સુનાવણી કરતા જણાવ્યું હતું કે, વેક્સિને વિરૂદ્ધ કોઇ પણ પ્રકારની ખોટી જાણકારી કે અફવા ફેલાવનાર સામે કાયદાકિય રીતે કડક પગલા લેવાની પણ ચેતાવણી આપી છે. મુખ્ય ન્યાયાધિશ વિશ્નનાથ સોમદ્દરની અધ્યક્ષતાવાળી ખંડપીઠે બુધવારે એક આદેશમાં કહ્યું કે, શરૂઆતમાં આ સ્પષ્ટ રીતે કહેવું જોઇએ કે, વેક્સિનેશન એ આજના સમયની માંગ જ નહી પરંતુ &nbsp;પરમ આવશ્યક છે. કારણ કે આ મહામારી સમગ્ર દુનિયાને તેની ઝપેમાં લઇ રહી છે. વેક્સિનેશન એક જ માત્ર એવો વિકલ્પ છે,. જેનાથી આ મહામારી પર કાબૂ મેળવી શકાય.</p> <p>ઉલ્લેખનિય છે કે, કેટલીક વ્યાપારિક સંસ્થાન સહિત અનેક ઉદ્યોગ એકમોમાં પણ વેક્સિનેશનને ફરજિયાત કરવામાં આવ્યું છે. આ મુદ્દે એક કેસની સુનાવણી દરમિયાન મેઘાલય હાઇકોર્ટે જણાવ્યું હતું કે, વેક્સિનેશન માટે કોઇ સાથે જબરદસ્તી ન કરી શકાય. તે વ્યક્તિના મૂળભૂત અધિકારોનું હનન છે. વ્યક્તિને વેક્સિનેશન માટે માત્ર અપીલ અને અનુરોધ કરી શકાય છે કારણ કે મહામારીને કાબૂમાં લેવા તે જરૂરી અને પરમ આવશ્યક પગલું છે.</p>

from india https://ift.tt/3xWdfpZ

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...