મુખ્ય સામગ્રી પર જાઓ

કોરોના પોઝિટિવ સસરાને પીઠ પર ઉઠાવીને હોસ્પિટલ પહોંચી પુત્રવધૂ, લોકો ફોટા પાડતા રહ્યા પણ મદદ માટે કોઈ ન આવ્યું

<p>આસામના નગાંવના રહેવાસી નિહારિકા દાસ કોરોના પોઝિટિવ સસરાને પીઠ પર ઉઠાવીને 2 કિલોમીટર ચાલીને હોસ્પિટલ લઈ ગઈ હતી. આ દરમિયાન લોકો તેની તસવીર ખેંચતા રહ્યા, પરંતુ કોઈ મદદ માટે આગળ ન આવ્યું. તેની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તસવીર વાયરલ થયા બાદ લોકો નિહારિકાને આદર્શ પુત્રવધૂ ગણાવી રહ્યા છે. જોકે આટલા પ્રયત્નો બાદ પણ નિહારિકા પોતાના સસરાનો જીવ બચાવી ન શકી.</p> <p><strong>નિહારિકાના સસરાની 2 જૂનના રોજ તબિયત ખરાબ થઈ</strong></p> <p>હકીકતમાં 2 જૂનના રોજ નિહારિકાના સસરા થુલેશ્વર દાસમાં કોરોનાનાં લક્ષણો દેખાયાં હતાં. થુલેશ્વર રાહા ક્ષેત્રના ભાટિગાંવમાં સોપારીના વિક્રેતા છે. સ્વાસ્થ્ય ખરાબ થવાને પગલે 2 કિમી દૂર રહેલા સ્વાસ્થ્ય કેન્દ્રમાં લઈ જવા માટે પુત્રવધૂ નિહારિકાએ રિક્ષાની રાહ જોઈ હતી. જોકે રસ્તો ખરાબ હોવાને કારણએ ઓટો રિક્શા ત્યાં ન આવી શકી. નિહારિકાના પતિ કામ માટે સિલીગુડીમાં રહે છે. એવામાં સસરાને પીઠ પર ઉઠાવવા સિવાય તેની પાસે કોઈ વિકલ્પ ન હતો. નિહારિકાને એક 6 વર્ષનો દીકરો પણ છે.</p> <p><strong>હોસ્પિટલ લઈ જવા માટે ન મળી એમ્બ્યુલન્સ અને સ્ટ્રેચર</strong></p> <p>નિહારિકાની મુશ્કેલી અહીં જ પૂરી થઈ ન હતી. સ્વાસ્થ્ય કેન્દ્રમાં સસરાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ડોક્ટરોએ તેને 21 કિ.મી દૂર નગાંવની કોવિડ હોસ્પિટલ લઈ જવા કહ્યું. સ્વાસ્થ્ય કેન્દ્રથી તેને એમ્બ્યુલન્સ અથવા સ્ટ્રેચરની સુવિધા પણ મળી ન હતી. બાદમાં એક પ્રાઈવેટ કારની વ્યવસ્થા કરી પણ તેના માટે પણ સસરાને પીઠ પર ઉઠાવીને દૂર સીધી ચાલવું પડ્યું હતું. જોકે આટલું બધું થવાં છતાં કોઈપણ તેની મદદ માટે આગળ આવ્યું ન હતું. સસરા લગભગ બેભાન હાલતમાં હતા. તેમને ઉઠાવવા માટે માનસિક અને શારીરિક રીતે ઘણી મહેનત કરવી પડી હતી.</p> <p><strong>નિહારિકા ખુદ કોરોના પોઝિટિવ છે</strong></p> <p>નિહારિકા અનુસાર નગાંવ પહોંચીને તેને કોવિડ હોસ્પિટલમાં સસરાને પીઠ પર લઈને સીડીઓ ચડપી પડી. ત્યાં પણ તેની મદદ માટે કોઈ આગળ ન આવ્યું. નિહારિકા ખુદ પણ કોરોના પોઝિટિવ છે.</p> <p><strong>સસરાને બચાવી શકી નહીં</strong></p> <p>નિહારિકાનું કહેવું છે કે તેને ગામમાં એમ્બ્યુલન્સ પણ મળી શકી ન હતી. નાની વાનમાં શહેર લાવવા પડ્યા હતા. સારી વાત એ હતી કે માર્ગમાં ઓક્સિજનની જરૂર પડી ન હતી. જોકે 5 જૂનના રોજ ગુવાહાટીની મેડિકલ કોલેજમાં રિફર કરવામાં આવ્યા હતા, જ્યાં સોમવારે થુલેશ્વર દાસનું અવસાન થઈ ગયું.</p>

from india https://ift.tt/3vbEScy

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...