નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યુ- સરકાર તરીકે હું કબૂલ કરું છું કે કોરોના પહેલા અમે પણ ઑક્સિજનની આટલી બધી જરૂરિયાત સમજી શક્યા નહોતા
<div class="PD IF"> <div id=":qm.co" class="JL"> <div id=":qq.ma" class="Mu SP" title="June 12, 2021 at 10:46:00 AM UTC+5:30" data-tooltip="June 12, 2021 at 10:46:00 AM UTC+5:30"><span id=":qq.co" class="tL8wMe EMoHub" dir="ltr">આખાબોલા નેતા તરીકે જાણીતા નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે કરી વધુ એક નિખાલસ કબૂલાત કરી છે. માણસામાં ઑક્સિજન પ્લાન્ટના લોકાર્પણ કાર્યક્રમ પ્રસંગે તેમણે સ્વીકાર કર્યો કે કોરોના પહેલા તેઓ ઑક્સિજનની જરૂરિયાત સમજી શક્યા નહોતા. નાયબ મુખ્ય મંત્રીએ દાવો કર્યો કે, કોરોનાની સંભવિત ત્રીજી વેવ સમયે સરકાર ઊંઘતી ઝડપાય નહીં તે માટે તમામ તૈયારી કરવામાં આવી છે. જો કે ત્રીજી વેવ ન આવે તે માટે તેમણે બાધા રાખી હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે.</span></div> </div> </div> <div class="ci"> </div>
from gujarat https://ift.tt/2Ts9Wba
from gujarat https://ift.tt/2Ts9Wba
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો