મુખ્ય સામગ્રી પર જાઓ

દેશના આ રાજ્યમાં હવે બેથી વધુ બાળકો હશે તો પરિવારને નહીં મળી સરકારી યોજનાઓનો લાભ, ખુદ મુખ્યમંત્રીએ કરી જાહેરાત......

<p><strong>ગુવાહાટીઃ</strong> દેશમાં હાલ જનસંખ્યા એક મોટો પ્રશ્ન બનીને ઉભો થયો છે, ત્યારે આ બધાની વચ્ચે દેશના એક નાના રાજ્યએ મોટો નિર્ણય કર્યો છે. આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વ સરમાએ એક મોટો ફેંસલો કર્યો છે. તેમને કહ્યું કે રાજ્યમાં બેથી વધુ બાળકોના માતા પિતાને સરકારી યોજનાઓના લાભથી વંચિત કરી શકાય છે. જોકે, પ્રસ્તાવિત જનસંખ્યા નિયંત્રણ નીતિ આસામમાં તમામ યોજનાઓ પર તાત્કાલક લાગુ નહીં થાય કેમકે કેન્દ્ર સરકાર દ્વારા કેટલાય ફાયદાઓ આપવામાં આવે છે.&nbsp;</p> <p>મુખ્યમંત્રીએ કહ્યું- કેટલીક એવી ઘટનાઓ છે જેના માટે અમે બે બાળકોની નીતિ લાગુ કરી શકીએ છીએ, જેમે કે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સ્કૂલો અને કૉલેજો, કે ઘરેમાં મફત પ્રવેશ પ્રાપ્ત કરવો. પરંતુ કેટલીક યોજનાઓના કેસોમાં, માની લો કે જો રાજ્ય સરકાર દ્વારા એક આવાસ યોજના શરૂ કરવામાં આવે છે, તો બે બાળકોના માપદંડને રજૂ કરવામાં આવી શકે છે. ધીમે ધીમે બાકીના તબક્કાઓમાં દરેક રાજ્ય સરકારની યોજનાઓમાં જનસંખ્યા આવી જશે.&nbsp;</p> <p>10 જૂને, સરમાએ ત્રણ જિલ્લાઓમાં બદખલી વિશે વાત કરી હતી અને અલ્પસંખ્યક સમુદાયમાંથી ગરીબીને ઓછી કરવા માટે જનસંખ્ય નિયંત્રણ માટે 'સભ્ય પરિવાર નિયોજન નીતિ' અપનાવવા માટે આગ્રહ કર્યો હતો. જેનાથી રહેવાની જગ્યા ઓછી થઇ જાય છે. તેમને પ્રવાસી મુસ્લિમ સમુદાય પર મોટા પરિવારો હોવાનો પણ આરોપ લગાવ્યો હતો. સમુદાયને મજબૂત આધાર વાળા એઆઇયુડીએફ સહિત જુદાજુદા પ્રકારની તીખી પ્રતિક્રિયાઓ પ્રાપ્ત કરી રહ્યાં હતા.&nbsp;</p> <p>આસામમાં વર્તમાનમાં આસામ પંચાયત અધિનયમ, 1994માં 2018માં એક સંશોધન અનુસાર પંચાયત ચૂંટણી લડવા માટે ન્યૂનત્તમ શૈક્ષણિક યોગતા અને કાર્યાત્મક સ્વચ્છતા શૌચાલચની આવશ્યકતાઓની સાથે બે બાળકોનુ માપદંડ છે.&nbsp; ખાસ વાત છે કે, આ રાજ્યમાં બે સંતાનોની નીતિ અંગે મુખ્યમંત્રીએ નિવેદન આપ્યુ છે, પરંતુ હજુ આ નીતિ આસામમાં તમામ સરકારી યોજનાઓ પર લાગુ નહીં થાય, તેના માટે તબક્કાવાર યોજનાઓ બનાવવામાં આવશે, અને ધીમે ધીમે લાગુ કરાશે.&nbsp;</p> <p><br /><img src="https://ift.tt/2UlSjdp" /></p>

from india https://ift.tt/35AD8zv

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...