મુખ્ય સામગ્રી પર જાઓ

Brisbane Lockdown: ઓસ્ટ્રેલિયાના વધુ એક મોટા શહેરમાં લાદવામાં આવ્યું લોકડાઉન, લોકો ઘરની બહાર પણ નહીં નીકળી શકે

<p><strong>બ્રિસબેનઃ</strong> ઓસ્ટ્રેલિયામાં ફેલાયેલા ડેલ્ટા કોરોના વાયરસ વેરિયંટના (Coronavirus Delta Variant) કારણે લગભગ અડધા દેશમાં લોકડાઉન (Lockdown) જેવી સ્થિતિ છે. આજે બ્રિસબેનમાં પણ લોકડાઉન (Brisbane Lockdown) લાદવાની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં આગામી ત્રણ દિવસ સુધી લોકો માત્ર જરૂરી વસ્તુ જ ખરીદવા બહાર નીકળી શકશે. પર્થમાં પણ 24 કલાક પહેલા લોકડાઉન લગાવાયું હતું. આ પહેલા સિડની અને ડાર્વિનમાં લોકડાઉન નાંખવામાં આવ્યું હતું. આમ ઓસ્ટ્રેલિયાના ચાર શહેરોમાં હાલ લોકડાઉન નાંખવામાં આવ્યું છે.</p> <p>એક પાયલટ ડેલ્યા વેરિયંટથી સંક્રમિત મળ્યા બાદ ગત સપ્તાહ ઓસ્ટ્રેલિયામાં એલર્ટ જાહેર કરાયું હતુ. આ કર્મચારીએ બ્રિસબેન, મેલબ્રન અને ગોલ્ડ કોસ્ટ જતી પાંચ અલગ અલગ ફ્લાઇટમાં કામ કર્યું હતું. ડારવિન શહેરમાં સોનાની ખાણમાં કામ કરતો કર્મચારીમાં ડેલ્ટા વેરિયંટશી સંક્રમિત મળી આવ્યા બાદ લોકડાઉન લગાવાયું હતુ. કર્મચારી કામ પરથી પરત ફર્યા બાદ સંક્રમિત મળી આવ્યો હતો.</p> <p><strong>ઓસ્ટ્રેલિયામાં કોરોનાની શું છે સ્થિતિ</strong></p> <p>કોરોના વાયરસ મહામારીને નિયંત્રિત કરવામાં હજુ સુધી ઓસ્ટ્રેલિયા સફળ રહ્યું છે. ઓસ્ટ્રેલિયામાં અત્યાર સુધી 30,500થી વધારે લોકો જ સંક્રમિત થયા છે અને 910 લોકોના કોરોનાથી મોત થયા છે. લોકડાઉન, માસ્ક અને સોશિયલ ડિસ્ટેસિંગના કડક નિયમોના કારણે ઓસ્ટ્રેલિયા આ સફળતા મેળવી શક્યું છે. પરંતુ વધારે સંક્રામક ડેલ્ટા વેરિયંટના કારણે અહીંયા મોટા પાયે આ સંક્રમણ ફેલાવાનો ખતરો હાલ ઉભો થયો છે.</p> <p><strong>ભારતમાં આજે કેટલા કેસ નોંધાયા</strong></p> <p>સ્વાસ્થ્ય મંત્રાલયના લેટેસ્ટ આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં37,566 નવા કોરોનાના કેસ આવ્યા છે અને 907 લોકોના મોત થયા છે, જ્યારે 56994 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. દેશમાં સતત બીજા દિવસે કોરોનાથી મૃતકોની સંખ્યા એક હજારથી ઓછી નોંધાઈ છે.&nbsp;અત્યાર સુધીમાં 40 કરોડ 81 લાખ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. ગઈકાલે 17 લાખથી વધુ જેટલા કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેનો પોઝિટિવીટી રેટ અંદાજે 3 ટકા કરતાં વધારે હતો.</p>

from world https://ift.tt/2U5kZHs

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Coronavirus Update: દેશમાં ફરી વધી રહી છે કોરોના મૃતકોની સંખ્યા, જાણો છેલ્લા 24 કલાકનો આંકડો

<p>India Covid-19 Update: દેશમાં જીવલેણ કોરોના વાયરસના ઘટતા કેસ વચ્ચે મૃતકોની સંખ્યા વધી રહી છે. ગુરુવારે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે 16,156 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે અને&nbsp; 733 લોકોના મોત થયા છે. છ દિવસમાં જ 3200થી વધુ સંક્રમિતોના મોત થયા છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 1,60,989 પર પહોંચી છે.&nbsp;</p> <p><strong>છેલ્લા 27 દિવસમાં નોંધાયેલા કેસ</strong></p> <ul> <li>1 ઓક્ટોબરઃ 26,727</li> <li>2 ઓક્ટોબરઃ 24,534</li> <li>3 ઓક્ટોબરઃ 22,842</li> <li>4 ઓક્ટોબરઃ 20,799</li> <li>5 ઓક્ટોબરઃ 18,346</li> <li>6 ઓક્ટોબરઃ 18,383</li> <li>7 ઓક્ટોબરઃ 22,431</li> <li>8 ઓક્ટોબર: 21,527</li> <li>9 ઓક્ટોબરઃ 19,740</li> <li>10 ઓક્ટોબરઃ 18,106</li> <li>11 ઓક્ટોબરઃ 18,132</li> <li>12 ઓક્ટોબરઃ 14,313</li> <li>13 ઓક્ટોબરઃ 15,823</li> <li>14 ઓક્ટોબરઃ 18,987&nbsp;&nbsp;...

Coronavirus Cases Today: દેશમાં કોરોનાથી મોતનો આંકડો વધ્યો, છેલ્લા 24 કલાકમાં 805 લોકોના મોત

<p><strong>Coronavirus Cases Today:</strong> દેશમાં જીવલેણ કોરોના વાયરસ (કોવિડ 19)નો પ્રકોપ હજુ પણ ચાલુ છે. દેશમાં હજુ પણ મોટી સંખ્યામાં મોત થઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14 હજાર 348 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, ગઈકાલે 805 લોકોના મોત થયા હતા, જે પછી મૃત્યુઆંક 4 લાખ 57 હજાર 191 થઈ ગયો છે. જાણો દેશમાં કોરોના વાયરસની તાજેતરની સ્થિતિ શું છે.</p> <p><strong>સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં 13 હજાર 198 લોકો સાજા થયા છે. હાલમાં દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા એક લાખ 61 હજાર 334 છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 3 કરોડ 42 લાખ 46 હજાર 157 કેસ નોંધાયા છે, જેમાંથી અત્યાર સુધીમાં 3 કરોડ 36 લાખ 27 હજાર 632 લોકો સાજા થઈ ગયા છે.</p> <p><strong>રસીનો આંકડો </strong><strong>104</strong><strong> કરોડને પાર</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર ...

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...