મુખ્ય સામગ્રી પર જાઓ

Corona Spreading: આખા દેશમાં કોરોના સંક્રમણ ફેલાવવામાં દિલ્લી મોખરે, મુંબઇ બીજા નંબરે, જાણો ટોપ-10 શહેરના નામ

<p>IISERએ તેમના &nbsp;આ પ્રોજેક્ટમાં મોબિલિટી ટ્રાન્સપોર્ટ &nbsp;ડાટાનો પણ &nbsp; પણ ઉપયોગ કર્યો છે. આ મુજબ, જો કોઈ અન્ય શહેરમાં કોરોના રોગચાળો ફેલાય તો આ શહેરોમાં કેટલું જોખમ હશે તેના આધારે તેમને સ્કોર આપવામાં આવ્યો છે.</p> <p>પુણે સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિયૂટ ઓફ એજ્યુકેશન એન્ડ રિસર્ચ &nbsp;(IISER)એ &nbsp;શહેરને લઇને મેપ તૈયાર કર્યો છે. જ્યાં કોરોના મહામારીનું ઝડથી ફેલાવવાનો ખતરો છે. IISERની આ સ્ટડીમાં દિલ્લી સૌથી આગળ છે. ત્યારબાદ મુંબઇ, કોલકતા., બેગલોર, હૈદરબાદ અને ચેન્નઇનો નંબર આવે છે. પૂણે યાદીમાં 10માં સ્થાને &nbsp;છે. IISERએ તેમના મેપમાં દેશના એવા 46 શહેરોનું સ્થાન આપ્યું છે, જેની આબાદી એક લાખથી વધુ છે.&nbsp;</p> <p><br />IISERના ફિઝિક્સ ડિપાર્મેન્ટમાં આ મેપને તૈયાર કરવા માટે એક ટ્રાન્સપોર્ટેશન નેટવર્ક અને મોબિલિટી પેટર્નનો ઉપયોગ કરાયો છે. તેના અંતર્ગત જે શહેરની રેન્ક સૌથી ઓછી છે. ત્યાં મહામારી ફેલાવાનો ખતરો સૌથી વધુ છે. રિસર્ચ વૈજ્ઞાનિકોના જણાવ્યાં મુજબ આ શહેરમાં ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા ખૂબ મોટી હોવાથી સંક્રમણ બહુ ઝડપી ફેલાય છે.&nbsp;</p> <p><strong>ટ્રાન્સપોર્ટ મોડ પર વધુ નિર્ભર કરે છે સંક્રમણનો ફેલાવો</strong><br />IISER ના મુખ્ય શોધકર્તા એમએસ સન્થામને જણાવ્યું કે, વાયરસના સંક્રમણનો ફેલાવ એ વાત પર ઓછો નિર્ભર કરે છે તે કેટલું ખતરનાક છે &nbsp;અને તે પહેલા ક્યાં સ્થાને ફેલાયો છે. પરંતુ તેનો ફેલાવ એ વાત પર નિર્ભર કરે છે કે, તે શહેરનું ટ્રાન્સપોર્ટ મોડ કેવું છે. કારણે કે પરિવહન વ્યવહાર દ્રારા જ આ સંક્રમણ દૂર દૂર ફેલાય છે. કોરોના વાયરસ અને તેના પહેલા જે અન્ય સંક્રામક બીમારી આવી તેની સ્ટડી કર્યાં બાદ આ વાત સ્પષ્ટ થઇ છે.&nbsp;</p> <p>IISERએ તેમના પ્રોજેક્ટમાં મોબિલિટી અને ટ્રાન્સપોર્ટ ડેટાનો ઉપયોગ કર્યો છે. જેના મુજબ કોઇ અન્ય શહેરમાં કોરોના મહામારી ફેલવા પર આ શહેર કેટલા રિસ્કમાં હશે તેના આઘારે તેને સ્કોર કરવામાં આવ્યો છે. ઉદાહરણ માટે જો પૂનામાં મહામારી ફેલાઇ તો મુંબઇ સંક્રમણ પૂણામાં પણ ફેલાશે. મહારાષ્ટ્રના સાતારા શહેર આ મામલે 19માં અને લાતૂર 50માં સ્થાન પર હશે.&nbsp;</p> <p><br /><strong>ટ્રાન્સપોર્ટ બ્લોક કરીને રોકી શકાય છે સંક્રમણ</strong><br />IISER ટીમના મુખ્ય સદસ્ય ઓકાર સાદેકરે કહ્યું કે, આ ખૂબ જ સરળ સિદ્ધાંત પર કામ કરે છે. લોકોનું એક સ્થાનથી બીજા સ્થાન પર જવું સંક્રમણ ફેલાવે છે. જો આપણે લોકોના રોજિંદા વાહનવ્યવહારની સ્થિતિને જાણી લઇએ તો આ સંક્રમણના ફેલાવની ભૌગોલિક &nbsp;સ્થિતિ વિશે જાણકારી મેળવી શકાય છે.&nbsp;</p> <p>ટીમના અન્ય સદસ્ય સચિન જૈનના મુજબ, " જો એક શહેરમાં કોઇ સંક્રામક બીમારી આવે તો તેને બીજી શહેર સુધી પહોંચાડવામાં કેટલો સમય લાગે છે. આ સમયની માહિતી મેળવીને આપણે અલગ અલગ શહેરની રેન્ક આપી શકીએ છીએ.જે શહેરમાં તેને ફેલાવનો સમય &nbsp;સૌથી વધુ હશે તેની રેન્ક સૌથી ઓછી હશે. આ સ્થાનની ઓળખ થતાં આપણે તેનો ઉપયોગ અહીની ટ્રાન્સપોર્ટ બ્લોક કરવા માટે કરી શકીએ છીએ. જેના કારણે સંક્રમણના ફેલાવને રોકી શકાય.&nbsp;</p> <p>&nbsp;</p> <p>&nbsp;</p> <p>&nbsp;</p> <p>&nbsp;</p>

from india https://ift.tt/3xamtP4

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...