મુખ્ય સામગ્રી પર જાઓ

Corona Vaccine:પ્રાઇવેટ હોસ્પિટલનેમાં 25 ટકા વેક્સિનના ડોઝનો કોટા આપવાની જાહેરાત પરંતુ મળ્યો કેટલો જાણો શું રસીકરણની સ્થિતિ

<p><strong>નવી દિલ્લી</strong>: રસીકરણ નીતિની હેઠળ સરકારે 25 ટકા રસીનો ડોઝ અનામત રખાયો છે. પરંતુ હકીકતમાં પ્રાઇવેટ કેન્દ્રમાં કુલ 7.5 ટકા જ રસીને ડોઝ મળ્યાં છે. જો કે 7 રાજ્યોમાં &nbsp;કેન્દ્ર શાસિતપ્રદેશમાં આ આંકડો 10 ટકાથી વધુ છે. કોવિન એપ 750 જિલ્લામાં 80 જિલ્લા એવા છે. જને 54 ટકા રસી મળ્યું છે. અડધા જિલ્લામાં પ્રાઇવેટ સેક્ટરમાં &nbsp;ખાસ કરીને ગ્રામીણ વિસ્તાર અને પૂર્વાતર વિસ્તારમાં ભાગીદારી ઓછી છે.&nbsp;</p> <p><br />ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ મુજબ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ટીકાકરણમાં સૌથી વધુ ભાગીદારી 21 ટકા દિલ્લીમાં હતી. ત્યારબાદ ચંદીગઢ 15 ટકા તેલંગાણામં 14 ટકા મહારાષ્ટ્રમાં 13 ટકા તમિલનાડુમાં 12 ટકા કર્ણાટકા કેરળમાં 11.9 ટકા ભાગીદાદી છે. તો બેંગાલુરૂ નગર નિગતમ (બીબીએમપી)ની 44 ટકા છે. &nbsp;આ સિવાય બેંગાલુર, દિલ્લી, હૈદરબાદ, મુંબઇ, કોલકતા, ચેન્નઇ, જેવા મોટા શહેરમાં વધુ રસીરકરણનો હિસ્સો મળ્યો છે.&nbsp;</p> <p>રવિવાર સવારે 7 વાગ્યાની રિપોર્ટ મુજબ દેશભરમાં કુલ 1.6 લાખથી વધુ કેન્દ્ર પર રસીકરણ અભિયાન ચાલું છે. કુલ 20.8 કરોડ ડોઝમાંથી પ્રાઇવેટ ક્ષેત્રમાં 1.6 ડોઝ આપવામાં આવી છે. બુધવાર સુધી દેશભરમાં કુલ 22 કરોડ 10 લાખથી ડોઝ આપવામાં આવી છે. તેમાં 17 લાખ 56 હજાર લોકોની પહેલો ડોઝ &nbsp;આપવામાં આવ્યોછે &nbsp;અને 4 લાખ 53 હજારનો બીજો ડોઝ પણ અપાઇ ચૂક્યો છે.&nbsp;</p> <p>દેશમાં 65 ટકાથી વધુ આબાદી ગ્રામ્ય વિસ્તારમાં રહે છે. આ લોકો પૂરી રીતે સરકાર પર રસી માટે નિર્ભર છે. આ સ્થિતિમાં સવાલ થવો સ્વાભાવિક છે કે શું પ્રાઇવેટ હોસ્પિટલમાં રસી આપવાથી શું રસીકરણ વધુ ઝડપી શક્ય છે?</p> <p><strong>રાજ્યમાં રસીકરણ</strong></p> <p>જો રસીકરણની વાત કરીએ તો હેલ્થકેર વર્કર્સ અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 4261 ને પ્રથમ ડોઝ અને 4287 લોકોને બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારે ઉંમરના 43082 લોકોને પ્રથમ અને 25441 લોકોને બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષનાં 98288 લોકોને પ્રથમ ડોઝ અપાયો હતો. આ પ્રકારે ગુજરાતમાં એક દિવસમાં 1,75,359 લોકોને રસી અપાઇ હતી.&nbsp;</p> <p>રાજ્યમાં કોરોનાની&nbsp; સ્થિતિ</p> <p>રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)ની રફતાર ધીમે પડી રહી છે. નવા કેસોની સંખ્યામાં ઘટાડો આવી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1,207 નવા કેસ નોંધાયા છે અને 17 &nbsp;દર્દીના કોરોનાથી મૃત્યુ થયા છે. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 9890 પર પહોચ્યો છે. રાજ્યમાં સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં આજે 3,018 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.&nbsp; રાજ્યમાં હાલ સાજા થવાનો દર 95.78 ટકા છે.</p> <p>&nbsp;</p> <p>&nbsp;</p>

from india https://ift.tt/3phXczH

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...