મુખ્ય સામગ્રી પર જાઓ

Corona Vaccine Study: જાણો કઇ વેક્સિન છે કોરોના સામે સૌથી વધુ પાવરફૂલ, સ્ટડીમાં થયો ખુલાસો

<p><strong>નવી દિલ્હીઃ</strong> આર્જેન્ટિનાની હેલ્થ મિનિસ્ટ્રીના એક સ્ટડીના આધાર પર દાવો કરવામાં આવી રહ્યો છે કે Sputnik V તમામ વેક્સિનોમાં સૌથી સુરક્ષિત છે. હેલ્થ મિનિસ્ટ્રીએ પોતાના ટ્વીટમાં લખ્યું છે કે Sputnik V તમામ વેક્સિનોમાં સૌથી સુરક્ષિત છે. આ વેક્સિન સંબંધિત એક પણ મોત નથી નોંધવામાં આવી. આ ઉપરાંત સ્પૂતનિક લીધા બાદ પણ બહુ ઓછી તેની સાઇડ ઇફેક્ટ જોવા મળી.&nbsp;</p> <p>મંત્રાલય અનુસાર, આર્જેન્ટિનાના બ્યૂનસ આયર્સ પ્રાંતમાં લગાવવામાં આવી રહેલા તમામ કૉવિડ-19 વેક્સિનમાં Sputnik V સૌથી સુરક્ષિત બનીને ઉભરી છે. એટલુ જ નહીં રસીકરણ બાદ ગંભીર સાઇડઇફેક્ટની ફરિયાદો પણ ના બરાબર નોંધવામાં આવી છે. સ્ટડીમાં સામે આવ્યુ છે કે વેક્સિન લેનારાઓમાં 47 ટકા લોકોને તાવ, 45 ટકાને માથાનો દુઃખાવો, 39.5 ટકાને સાંધા અને નશો તથા ઢીંચણનો દુઃખાવો અને 46.5 ટકાને રસી લીધી હોય તે જગ્યાએ દુઃખાવો, જ્યારે 7.4 ટકા લોકોને સોજા જેવી મામૂલી સાઇડઇફે્ક્ટનો સામનો કરવો પડ્યો છે.&nbsp;</p> <p><strong>28 લાખને આપવામાં આવી રશિયન વેક્સિન-&nbsp;</strong><br />સ્વાસ્થ્ય મંત્રાલયે બતાવ્યુ કે, સ્ટડી 29 ડિસેમ્બર 2020થી 3 જૂન 2021ની વચ્ચે કરવામાં આવી, જે વેક્સિનેશનના રેકોર્ડન પર આધારિત છે. આ સમયમાં બ્યૂનસ આયર્સમાં Sputnik Vના 28 લાખ, સાઇનોફાર્મની 13 લાખ અને એસ્ટ્રાજેનેકાના રસીના નવ લાખ ડૉઝ આપવામાં આવ્યા હતા. ત્રણેય વેક્સિનમાંથી પ્રતિ દસ લાખ લાભાર્થીઓમાં ગંભીર દુષ્પ્રભાવ ઉભરવાના ક્રમશઃ 0.7, 0.8 અને 3.2 કેસો સામે આવ્યા. ગત 29 ડિસેમ્બર 2020 થી 3 જૂન 2021ની વચ્ચે કરવામાં આવેલી આ સ્ટડીનો ઉદેશ્ય વેક્સિન ડૉઝ લગાવ્યા બાદ થનારા લક્ષણોની જાણકારી મેળવવાનો હતો.&nbsp;</p> <p><strong>ભારતના નવ શહેરોમાં રશિયન વેક્સિન-</strong><br />રશિયન કોરોના વેક્સિન સ્પૂતનિક-વીને ભારતમાં ઇમર્જન્સી યૂઝની મંજૂરી આપવામાં આવી છે, દેશમાં સ્પૂતનિક-Vના ડિસ્ટ્રીહબ્યૂટર પાર્ટનર ડૉક્ટર રેડ્ડીએ બતાવ્યુ કે રશિયન વેક્સિને દેશના નવ અન્ય શહેરોમાં ઉપલબ્ધ કરાવી દેવામાં આવી છે. આ શહેરો છે- બેગ્લુંરુ (Bengaluru), દિલ્હી (Delhi), મુંબઇ (Mumbai), ચેન્નાઇ (Chennai), કોલકત્તા (Kolkata), વિશાખાપટ્ટનમ (Visakhapatnam), બદ્દી (Baddi), કોલ્હાપુર (Kolhapur) અને મિરયાલાગુડા (Miryalaguda). અત્યાર સુધીના રિપોર્ટ અનુસાર કોરોના સંક્રમણથી બચાવમાં રશિયન વેક્સિન સૌથી અસરકારક છે, જેનો દર 96.6 ટકા માનવામાં આવે છે.&nbsp;</p>

from world https://ift.tt/3zWB7eR

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...