મુખ્ય સામગ્રી પર જાઓ

હવે મોબાઈલ ફોનની સ્ક્રીનથી થશે Corona ટેસ્ટ, જાણો કેવી રીતે કામ કરશે આ ટેકનિક

<p>હવે લોકોના નાકમાંથી સીધા જ સ્વેબ લેવાની જગ્યાએ સ્માર્ટ ફોનની સ્ક્રીનથી કોરોના સંક્રમિત લોકોની ઓળખ કરવામં આવશે. પીસીઆર ટેસ્ટના બદલે નિયમિત નસલ સ્વેબની ઓળખ હવે ફોનની સ્ક્રીન તસવીર ખેંચીને કરી શકાશે.</p> <p>નવી ટેસ્ટિંગ પદ્ધતિને ફોન સ્ક્રીન ટેસ્ટિંગ (પીઓએસટી) કહેવામાં આવે છે. યૂનિવર્સિટી કોલેજ લંડનના નેતૃત્વમાં સંશોધકોએ વૈશ્વિક મહામારી કોરોનાના ટેસ્ટ માટે ચોક્કસ, સસ્તી અને સુલભ રીત શોધી કાઢી છે. તેમાં સંક્રમણના લક્ષણ હોય તેવા લોકોના સ્વેબના નમૂનાની ઓળખ મોબાઈલ ફોનની સ્ક્રીનથી જ થઈ જશે. 81થી 100 ટકા કોરોના સંક્રમિત લોકોની મોબાઈલ ફોન દ્વારા જ વાયરસની ઓળખ કરવામાં આવી છે. તેમાં બીમારીના લક્ષણ સ્પષ્ટ જોવા મળી રહ્યા હતા. માટે સ્પષ્ટ વાયરલ લક્ષણવાળા લોકોમાં આ ટેસ્ટના પરિણામ એટલા જ સ્પષ્ટ છે જેટલા એન્ટિજન લેટ્ર્લ ફ્લો ટેસ્ટ દ્વારા મળે છે.</p> <p><strong>આ છે ટેસ્ટિંગ પ્રોસેસની ખાસિયત</strong></p> <ul> <li>આ પરીક્ષણ ગરીબ દ શો માટે સારો વિકલ્પ છે કારણ કે તેમાં વધારે સંસાધનોની જરૂરત નથી રહેતી. ફોન સ્ક્રીન ટેસ્ટિંગ (પીઓએસટી)ના નમૂના લેવામાં એક મિનિટથી પણ ઓછો સમય લાગે છે અને તેના માટે કોઈપણ ડોક્ટરની જરૂરત નથી રહેતી.</li> <li>ફોન સ્ક્રીન ટેસ્ટિંગ (PoST) એ એક મેડિકલ ટેસ્ટિંગ હોવાની જગ્યાએ પર્યાવરણ આધારિત ટેસ્ટિંગ છે.</li> <li>ઉપરાંત આ પરંપરાગત પીસીઆર ટેસ્ટની તુલનામાં સસ્તુ અને ઓછું જોખમી છે.</li> <li>ચિલીના એક સ્ટાર્ટઅપ ડાયગ્નોસિસ બાયોટેકના સંશોધકોએ પણ કહ્યું છે કે, સંક્રમણને ફેલાતું અટકાવવા માટે નિયમિત ટેસ્ટિંગ જરૂરી છે.</li> <li>ગરીબ દેશોમાં આવું કરવું મુશ્કલે છે. માટે આ ટેસ્ટિંગ પદ્ધતિ તેમના માટે કારગર હશે.</li> <li>સંશોધકોએ ઉલ્લેખ કર્યો છે કે, કોરોનાનું વૈશ્વિક સ્તરે એક્ટિવ સ્ક્રીનિંગ હજુ પણ એક પ્રાથમિકતા છે કારણ કે નવા વેરિઅન્ટ સામે આવતા જ રહે છે અને અનેક દેશોમાં રસીકરણ રોલઆઉટની કોઈ ગેરેન્ટી નથી.</li> </ul> <p class="article-title "><a title="ધીમે ધીમે વિકરાળ થઈ રહ્યો છે કોરોનાનો ડેલ્ટા વેરિએન્ટ, 85 દેશોમાં સામે આવ્યા કેસ" href="https://ift.tt/35R4Mbw" target="">ધીમે ધીમે વિકરાળ થઈ રહ્યો છે કોરોનાનો ડેલ્ટા વેરિએન્ટ, 85 દેશોમાં સામે આવ્યા કેસ</a></p>

from world https://ift.tt/3jhu7Dw

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...