મુખ્ય સામગ્રી પર જાઓ

Covid-19 Kids Vaccine: બાળકો પર રસીના ટ્રાયલની તૈયારીમાં સીરમ ઈન્સ્ટિટ્યૂટ, માંગી શકે છે DGCI ની મંજૂરી

<p><strong>પુણેઃ</strong> દેશની સૌથી મોટી રસી નિર્માતા કંપની પુણે સ્થિત સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ 18 જૂને કોવાવેક્સ વેક્સિનના ત્રીજા તબક્કાના ટ્રાયલની શરૂઆત કરી છે. બાળકો પર આ વેક્સીનના ટ્રાયલ માટે ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાની મંજૂરી માટે ઝડપથી અરજી કરી શકે છે. સીરમ ઈન્સ્ટિટયૂટે ઓગસ્ટ 2020માં અમેરિકાની કંપની નોવાવેક્સ ઈંક સાથે લાયસન્સ કરારની જાહેરાત કરી હતી. નોવાવેક્સ દ્વારા તૈયાર કરવામાં આવેલી કોવિડ-19 વેક્સીનને ભારતમાં કોવોવેક્સ નામ આપવામાં આવ્યું છે.</p> <p>સીરમ ઈન્સ્ટિટ્યૂટના અધિકારીઓ અનુસાર, શરૂઆતમાં 12 થી 18 વર્ષના બાળકોમાં ક્લિનિકલ ટ્રાયલ માટે ડીજીસીઆઈ અરજી કરશે. જે બાદ 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકો પર કોવોવેક્સના ક્લિનિકલ ટ્રાયલની મંજૂરી માંગશે. સીરમ ઈન્સ્ટિટ્યૂટ હાલ દેશમાં કોવિશીલ્ડ વેક્સિસનનું ઉત્પાદન કરી રહ્યું છે. કોવોવેક્સ દ્વારા તૈયાર કરવામાં આવી રહેલી આ બીજી વેક્સિન છે અને હાલ ક્લિનિકલ ટ્રાયલના તબક્કામાં છે.</p> <p>ગઈકાલે કોવોવેક્સની પ્રથમ બેચના ઉત્પાદનની જાણકારી આપતા કંપનીના સીઈઓ અદાર પૂનાવાલાએ ટ્વીટ કર્યુ હતું. તેમણે પોતાના ટ્વીટમાં કહ્યું, અમે એક નવું સીમાચિહ્ન હાંસલ કર્યું છે. ચાલુ સપ્તાહે પુણેમાં કોવોવેક્સની પ્રથમ બેચનું ઉત્પાદન શરૂ થઈ ગયું છે. જેને લઈ હું ખૂબ જ ઉત્સાહિત છું. ઉપરંતે તેમણે એમ પણ કહ્યું કે, 18 વર્ષથી ઓછી વયની ભવિષ્યની આપણી પેઢીની સુરક્ષા કરવાની આ વેક્સિનમાં શાનદાર ક્ષમતા છે. તેનું હાલ ટ્રાયલ ચાલી રહ્યું છે.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A new milestone has been reached; this week we began our first batch of Covovax (a COVID-19 vaccine developed by <a href="https://twitter.com/Novavax?ref_src=twsrc%5Etfw">@Novavax</a>) at our facility, here in Pune. <a href="https://t.co/FqoVTUa1nO">pic.twitter.com/FqoVTUa1nO</a></p> &mdash; SerumInstituteIndia (@SerumInstIndia) <a href="https://twitter.com/SerumInstIndia/status/1408362152910540805?ref_src=twsrc%5Etfw">June 25, 2021</a></blockquote> <script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script> <p>ભારતમાં કોરાના સંક્રમણ મામલા છેલ્લા પાંચ દિવસમાં બીજી વખત 50 હજારથી ઓછા કેસ નોંધાયા છે.&nbsp; &nbsp;સ્વાસ્થ્ય મંત્રાલયના લેટેસ્ટ આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં 48,698 નવા કોરોનાના કેસ આવ્યા છે અને 1183 લોકોના મોત થયા છે. આ પહેલા 21 જૂને 43,640 મામલા સામે આવ્યા હતા. &nbsp;ગઈકાલે 64,818 લોકો કોરોનાથી ઠીક થયા હતા. એટલેક 17,303 એક્ટિવ કેસ ઘટી ગયા છે.</p> <p>&nbsp;દેશમાં સતત 44મા દિવસ કોરોના વાયરસના નવા કેસની સંખ્યા કરતાં રિકવર થયેલ દર્દીની સંખ્યા વધારે નોંધાઈ છે. 25 જૂન સુધી દેશભરમાં 31 કરોડ 50 લાખ કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. ગઈકાલે 61 લાખ &nbsp;19 હજાર લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં 40 કરોડ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. ગઈકાલે 17 લાખ જેટલા કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેનો પોઝિટિવીટી રેટ અંદાજે 3 ટકા કરતાં વધારે હતો.</p>

from india https://ift.tt/3je8zYn

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...