મુખ્ય સામગ્રી પર જાઓ

Covid-19: શું માણસને પશુમાંથી લાગી શકે છે કોરોનાનો ચેપ ? જાણો શું છે હકીકત

<p>ચેન્નઈના એક પ્રાણીસંગ્રહલાયમાં કોરોનાના ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ એક 9 વર્ષીય સિંહણનું મોત થયું છે. દેશમાં કોરોનાને કારણે કોઈપણ પશુના મોતનો આ પ્રથમ કેસ છે. આ ઘટના બાદ અધિકારીઓ ચિંતિત છે અને હવે જાનવરોમાં પણ કોરના આવી રહ્યો છે. તે અંતર્ગત હાથીઓના એક ગ્રુપ પર ટ્રાયલ કરવામાં આવ્યું જેથી એ જાણવા મળી શકે કે તેમનામાં કોઈ સંક્રમણ છે કે નહીં.</p> <p><strong>અનેક&nbsp; જાનવરોના કોરોના ટેસ્ટ આવ્યા પોઝિટિવ</strong></p> <p>કોરોના વાયરસને લેઈને અત્યાર સુધી થયેલ અભ્યાસથી જાણવા મળે છે કે વાયરસ મુખ્ય રીતે રેસ્પિરેટરી ડ્રોપલેટ્સ અને નજીકના સંપર્કમાં આવનાર લોકોની વચ્ચે ફેલાય છે, પરંતુ મનુષ્યો અને જાનવરોની વચ્ચે ટ્રાન્મિશનનું પણ ઉદાહરણ છે. અનેક જાનવરો જે સંક્રમિત મનુષ્યના સંપર્કમાં આવ્યા છે જેમ કે કુરતા, પાળતુ બિલાડી, સિંહ અને વાઘના ટેસ્ટ કરવા પર પોઝિટિવ મળી આવ્યા છે.</p> <p><strong>જાનવરોથી મામસમાં કોરોનાના ફેલાવવાનું જોખમ ઓછું</strong></p> <p>હાલમાં ચામાચીડિયાથી માણસમાં કોરોના વાયરસના ટ્રાન્સમિશનની થિયરો પર રિસર્ચ થઈ રહ્યું છે. જ્યારે સીડીસીનું કહેવું છે કે, &ldquo;હાલમાં એ વાતના કોઈ પુરાવા નથી મળઅયા કે જાનવર મામસમાં કોરોના વાયરસ ફેલાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જાનવરોથી માણસમાં કોરોના વાયરસ ફેલાવવાનું જોખમ ઓછું હોવાનું કહેવાય છે.&rdquo;</p> <p>જોકે હાલમાં જ નેધરલેન્ડ, ડેનમાર્ક અને પોલેન્ડમાં મિંક અને ઓટર્સમાંથી માણસમાં કોરોના ફેલાવાવના કેસ સામે આવ્ય છે. અમેરિકામાં પણ કેસ નોંધાયા હતા, પરંતુ સીડીસીનું કહેવું છે કે, &ldquo;સંક્રમિત માણસમાંથી મિંકમાં કોરોના ફેલાવવાનું શરૂ થયું અને બાદમાં વાયરસ મિંકની વચ્ચે ફેલાવવા લાગ્યો.&rdquo;</p> <p><strong>સંક્રમિત માણસમાંથી જાનવરોને કોરોના લાગવાના કેસ સામે આવ્યા</strong></p> <p>સીડીસી અનુસાર, સાથી જાનવર જેમ કે બિલાડી, કુતરા, પ્રાણી સંગ્રહલાય કે પાર્કમાં મોટી બિલાડી, ગોરિલ્લા, ખેતરમાં મિંક કોરોનાથી સંક્રમિત થઈ શકે છે. પરંતુ અમે હજુ સુધી તમામ જાનવરો સંક્રમિત થઈ શકે એ જાણી નથી શક્યા. વિશ્વભરમાં જાનવરો આ વાયરસથી સંક્રમિત થયાના અહેવાલ સામે આવ્યા છે. તેમાં મોટેભાગના જાનવર કોરોના પોઝિટિવ લોકોના સંપર્કમાં આવ્યા બાદ સંક્રમિત થયા છે.</p> <p><strong>જો તમારી પાસે પાળતુ જાનવર છે તો શું કરશો</strong></p> <p>જો તમારી પાસે પાળતુ જાનવર છે તો તેની સાથે એવો જ વ્યવહાર કરો જેમ તમે તમારા પરિવારના સભ્યો સાથે કરો છે જેથી સંભવિત કોરોના સંક્રમણથી બચી શકાય. કારણ કે સંક્રમિત વ્યક્તિથી જાનવરમાં કોરોના વાયરસ ફેલાવવાનું જોખમ છે. પાળતુ જાનવરના માલિકોએ પોતાના જાનવરને બહારની વ્યક્તિના સંપર્કમાં આવવાથી બચાવવું જોઈ. તેને ઘરમાં જ રાખવા જોઈએ. ભીડભાડવાળી જગ્યાએ તેમને લઈ જવા ન જોઈ. જાનવરને માસ્ક ન લગાવવા જોઈએ. માસ્ક તેને નુકસાન પહોંચાડી શકે છે.</p>

from world https://ift.tt/3zibgxG

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...