મુખ્ય સામગ્રી પર જાઓ

Covid drug 2DG: DRDOની કોરોનાની સ્વદેશી દવાનું થયું કોમર્શિયલ લોન્ચિંગ, જાણો કેટલી છે કિંમત અને કેવી રીતે કરશે કામ

<p><strong>નવી દિલ્હીઃ</strong> કોરોના મહામારી સામે ભારતની લડાઈ ચાલુ છે. કોરોના વાયરસ સામેના જંગમાં નિર્ણાયક ભૂમિકા ભજવવા માટે ડીઆરડીઓ તરફથી વિકસિત કોરોનાની દવા 2DG નું કોમર્શિયલ લોન્ચ કર્યું છે. ડો. રેડ્ડીઝ લેબોરેટ્રીઝે કહ્યું કોરોનાની સ્વદેશી દવા ટૂંક સમયમાં બજારમાં મળશે.આના એક સેશેની કિંમત 990 રૂપિયા હશે, કંપની મુજબ દવાને હાલ મોટા શહેરોમાં જ વેચવામાં આવશે, ધીમે ધીમે નાના શહેરોમાં તેનું વેચાણ શરૂ કરાશે. ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાએ આ દવાના ઈમરજન્સી વપરાશને 1 મેના રોજ મંજૂરી આપી હતી.</p> <p>આ દવાને ડીઆરડીઓના ઈન્સ્ટિટ્યૂટ ઓફ ન્યૂક્લિયર મેડિસિન એન્ડ અલાયડ સાયન્સેસ અને હૈદરાબાદ સેન્ટર ફોક સેલ્યુલ એન્ડ મોલિક્યૂલર બાયોલોજી સાથે મળીને તૈયાર કરી છે. આ દવાને 2 deoxy-D-glucose (2-DG) નામ આપ્યું છે અને તેનું મેન્યુફેક્ચરિંગ હૈદરાબાદ ડો.રેડ્ડી લેબમાં થાય છે.</p> <p><strong>ટેબલેટ નહીં આ રીતે મળશે દવા</strong></p> <p>અત્યાર સુધી આ દવાનો ઉપયોગ પસંદગીની હોસ્પિટલોમાં જ થતો હતો, પરંતુ હવે સરકારીની સાથે ખાનગી હોસ્પિટલોમાં પણ થશે. ડો. રેડ્ડીએ સોમવારે આ દવાનું કોમર્શિયલ લોન્ચ કરી દીધું છે. આ દવા પાઉડરના રૂપમાં છે અને એક સેશેની કિંમત 990 રૂપિયા છે.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">Dr Reddy's Laboratories announces commercial launch of 2DG, an anti-COVID19 drug, says the pharmaceutical company <a href="https://t.co/OnJbOKSj2c">pic.twitter.com/OnJbOKSj2c</a></p> &mdash; ANI (@ANI) <a href="https://twitter.com/ANI/status/1409380082448158720?ref_src=twsrc%5Etfw">June 28, 2021</a></blockquote> <script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script> <p><strong>કેવી રીતે કામ કરે છે આ દવા</strong></p> <p>આ દવાને પાણીમાં મિક્સ કરીને પીવાની હોય છે. આ દવા સંક્રમિત કોશમાં જઈને વાયરલ સિંથેસિસ અને એનર્જી પ્રોડક્શન કરી વાયરસને વધતો અટકાવે છે. આ દવાની ખાસ વાત એ છે કે તે વાયરસથી સંકમિત કોશની ઓળખ કરે છે. દવાથી કોરોના દર્દીના ઓક્સિજન પર નિર્ભરતા ઘટતી હોવાનો કંપનીએ દાવો કર્યો છે. જેના કારણે કોરોના દર્દીએ હોસ્પિટલમાં લાંબો સમય સુધી નથી રહેવું પડે.</p> <p><strong>ભારતમાં શું છે કોરોનાનું ચિત્ર</strong></p> <p>સ્વાસ્થ્ય મંત્રાલયના લેટેસ્ટ આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં 46,148 નવા કોરોનાના કેસ આવ્યા છે અને 979 લોકોના મોત થયા છે, જ્યારે 58578 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. દેશમાં 76 દિવસ બાદ કોરોનાથી મૃતકોની સંખ્યા એક હજારથી ઓછી નોંધાઈ છે.</p>

from india https://ift.tt/3diRt7M

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...