મુખ્ય સામગ્રી પર જાઓ

મોર્ડના ફાઇઝરની વેક્સિનની મંજૂરી માટે ભારતમાં માર્ગ મોકળો, ,DCGI શું લીધો મહત્વનો નિર્ણય

<p><strong>&nbsp;નવી દિલ્લી:</strong> અને મોડર્ના જેવી વિદેશી રસી માટે ભારત આવવાનો માર્ગ હવે સાફ થઈ ગયો છે. બંને કંપનીઓના રસી સ્થાનિક પરીક્ષણોમાંથી પસાર થવાની રહેશે નહીં. ડ્રગ કંટ્રોલર જનરલ ઈન્ડિયા (ડીજીસીઆઈ) એ ફાઈઝર અને મોડર્ના જેવા વિદેશી રસીઓ પર અલગ સ્થાનિક ટ્રાયલ હાથ ધરવાની શરતોને દૂર કરી છે. એટલે કે, જો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અથવા યુએસ એફડીએ દ્વારા ઇમરજન્સીના &nbsp;ઉપયોગ માટે કોઈ વિદેશી રસી મંજૂર કરવામાં આવી છે, તેથી ભારતમાં &nbsp;ટ્રાયલ &nbsp;કરવી પડશે નહીં.</p> <p><br />ડીસીજીઆઈના પત્રમાં કહેવામાં આવ્યું છે કે, જે &nbsp; રસીને વિશિષ્ટ આરોગ્ય સંસ્થાની ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી મળી છે. તેને વિદેશી કંપનીઓએ લોન્ચિંગ પછીના બ્રિજિંગ ટ્રાયલ્સ' કરવાની અને ભારતમાં તેમની રસીઓની ગુણવત્તાની ચકાસણી કરવાની જરૂરિયાતને દૂર કરી દીધી છે, પત્રમાં જણાવ્યું છે કે, ભારતમાં કોવિડ કેસોમાં થયેલા વધારા અને રસીઓની ઉપલબ્ધતામાં વધારો કરવાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.&nbsp;</p> <p>તેમાં કહેવામાં આવ્યું છે કે, "ઇમરજન્સી સીમિત &nbsp; ઉપયોગ માટે ભારતમાં રસીના ઉપયોગને &nbsp;મંજૂરી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. યુ.એસ. એફડીએ, ઇએમએ, યુકે એમએચઆરએ, પીએમડીએ જાપાન દ્વારા મંજૂરી આપવામાં આવેલી અથવા ડબ્લ્યુએચઓની &nbsp;ઇમરજન્સી &nbsp;ઉપયોગની સૂચિમાં સૂચિબદ્ધ અને જે લાખો લોકો પર પહેલેથી જ ઉપયોગમાં લેવામાં આવી છે તે રસીઓને મંજૂરી આપવામાં આવી છે. રસી પરીક્ષણ અને બ્રિજિંગ ટ્રાયલને સીડીએલ, કસૌલી દ્વારા મુક્તિ આપવામાં આવી શકે છે.</p> <p>અમેરિકા કંપનીએ દાવો કર્યો છે કે, તેમણે &nbsp;વયસ્ક પર કોવિડ વેક્સિનના ઉપયોગ માટે અમેરિકી નિયામકની પૂર્ણ મંજુરી લઇ લીધી છે. મોર્ડનાએ મંગળવારે જાહેરાત કરી કે, બંને ડોઝના ડેટા એફડીએને આપવાનું શરૂ કરી દીધું છે. એફડી અને બીજા કેટલાક &nbsp;દેશોના નિયામક મોર્ડનાની વેક્સિનના ઇમજરન્સી ઉપયોગ &nbsp;પહેલાથી મંજૂરી આપી ચૂક્યાં છે. &nbsp;</p> <p><strong>12 વર્ષથી નાના બાળકો પર પણ ટ્રાયલની તૈયારી</strong><br />દુનિયાના કેટલાક દેશમાં 12 વર્ષથી મોટી ઉંમરના બાળકોનું વેક્સિનેશન શરૂ થઇ ગયું છે. &nbsp;હવે 12 વર્ષથી નાના બાળકોના વેક્સિનેશન પર કામ ચાલી રહ્યું છે. અમેરિકાની કંપની ફાઇઝરે 12 વર્ષના નાના બાળકો પર ક્લિનિકલ ટ્રાયલ કરવાનું નક્કી કર્યું છે. જેનું પરિણામ સપ્ટેમ્બર સુધી મળી જશે. અમેરિકા, કનેડા, સહિત દુનિયાના કેટલાક દેશોમાં 12 વર્ષથી મોટી ઉંમરના બાળકોને વેક્સિન આપવાનું શરૂ થઇ ગયું છે. જ્યારે હવે 12 વર્ષથી નાના બાળકોના વેક્સિનેશન માટે કામ થઇ રહ્યું છે. ફાઇઝર કંપનીએ નિર્ણય કર્યો છે કે, &nbsp;6 મહિનાથી 11 વર્ષના બાળકો પર ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવશે. જેમાં 4500 બાળકોને સામેલ કરાશે.આ ટ્રાયલ અમેરિકાની સાથે પોલેન્ડ અને ફિનલેન્ડ, ફ્રાન્સમાં પણ થશે.&nbsp;</p> <p>&nbsp;</p>

from india https://ift.tt/3zftaBd

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...