મુખ્ય સામગ્રી પર જાઓ

Explainer : શું છે ઇન્ટરચેન્જ ફીસ, જેના કારણે ATMથી પૈસા વિથડ્રો કરવા થશે મોંઘા, જાણો કેટલા રૂપિયા ચૂકવવા પડશે

<p>જો આપ આપની બેન્ક સિવાય બીજી બેન્કના એટીએમ મશીનમાંથી પૈસા કાઢો છો તો આપને વધુ પૈસા ચૂકવવા પડશે. ભારતીય રિઝર્વ બેન્કે &nbsp;ATMથી કેસ કાઢવાથી માંડીને પિન બદલવા, બેલેન્સ ચેક કરવા સહિતની સર્વિસ ચાર્જમાં વધારો કરી દીધો છો. તો શું છે આ ઇન્ટર જેન્સ ફીસ જાણીએ..</p> <p><br />ઇન્ટરચેન્જ ફીસ શું હોય છે. તેને એક ઉદાહરણથી સરળતાથી સમજી શકાય. માની લો કે, આપની પાસે SBIનું કાર્ડ છે અને આપ તેનો ઉપયોગ ICICI બેન્કના ATM મશીન પર કરો છો તો. આ સ્થિતિમાં CICI બેન્ક મર્ચન્ટ બેન્ક થઇ ગઇ અને તે તેમના મશીન પર કાર્ડના ઉપયોગ માટે SBI પાસેથી શુલ્ક વસૂલે છે. જેને ઇન્ટરફીસ કહેવાય છે. જો કે તે આપના ટ્રાન્જકશનને મોંઘું કરી દે છે.&nbsp;</p> <p>જો આપ એ વિચારતાં હો &nbsp;કે આ બેન્કનો ચાર્જ છે, જે આપની પાસેથી વસૂલે છે પરંતુ એવું નથી. &nbsp;બેન્ક તેમના ગ્રાહકો માટે એક નિશ્ચિત સીમા સુધી બીજા બેન્કના એટીએમથી પૈસા કાઢવા અને ઇન્કવાયરીની અને પિન ચેન્જ કરવાની સુવિધા આપે છે. આ સીમા પૂર્ણ થતાં ગ્રાહકોને શુલ્ક આપવું પડે છે.&nbsp;</p> <p><br />ભારતીય રિઝર્વ બેન્ક બીજા બેન્કના એટીએમથી કેશ કાઢવાના શુલ્ક 15 રૂપિયાથી વધીને 17 રૂપિયા અને બેલેન્સ ઇન્કાવયરી અથવા પિન ચેન્જનું શુલ્ક 5 રૂપિયાથી 6 રૂપિયા કરવામાં આવ્યું છે. આ રાશિ બેન્કની આપસી લેવડ દેવડ માટે વધારવામાં આવી છે. આ પહેલા ઇન્ટરરફીસમાં ફેરફાર ઓગસ્ટ 2012માં કરવામાં આવ્યો હતો. જ્યારે ગ્રાહકોને કેટલું શુલ્ક આપવું તેનો છેલ્લો ફેરફાર ઓગસ્ટ 2014 કરવામાં આવ્યો છે. તો હવે આપને કેટલું શુલ્ક આપવામાં આવશે.&nbsp;</p> <p>આપ વિચારી રહ્યો હો કે, આ ઇન્ટરચેન્જ ફી વધતાં આપના ખિસ્સા પર કેટલો બોજ વધવાનો છે, ગભરાવવની જરૂર નથી. હવે એક લિમિટ બાદ બીજા બેન્કના એટીએમમાંથી ટ્રાન્જેકશન પર બેન્ક ગ્રાહકથી મેક્સિમમ &nbsp;20 રૂપિયાનું શુલ્ક &nbsp;વસૂલ કરે છે. આરબીઆઇએ લિમિટ નક્કી કરી છે કે, હવે શુલ્ક વધારીને 21 રૂપિયા કરી દેવાયું છે.&nbsp;</p> <p>રિઝર્વ બેન્કે તેના સકર્યુલરમાં &nbsp;સ્પષ્ટ કર્યુ છે કે, બેન્ક અરસપરસ લેવામાં આવતી ઇન્ટર ફીસ આ વર્ષે ઓગસ્ટે વધારી શકે છે. જો કે ગ્રાહકો પાસેથી વસૂલવામાં આવતું ભાડુ 21 રૂપિયા આવતા વર્ષ 2022 જાન્યુઆરી બાદ લાગૂ થઇ શકે છે. અત્યારે બેન્કના ગ્રાહકોને તેમના ખુદના બેન્કની એટીએમથી એક મહિનામાં 5 મફત ટ્રાન્જેકશન મળે છે. તેમાં કેસ કાઢવાથી માંડીને બેન્ક ઇન્કવાયરી પણ સામેલ છે. જ્યારે ગ્રાહકોને બીજા બેન્કની એટીએમમાંથી &nbsp;શહેરમાં &nbsp;3 અને &nbsp;નોન મેટ્રો શહેરમાં 5 લેણદેણની સુવિધા મળે છે. શુલ્ક વધ્યા બાદ પણ ગ્રાહકોને આ સુવિધા મળતી રહશે. એટલે કે આપને આ ટ્રાન્જેકશન પર &nbsp;લિમિટ ખતમ થયા બાદ 21 રૂપિયાનું શુલ્ક આપવું પડશે.&nbsp;</p> <p>&nbsp;</p> <p>&nbsp;</p>

from india https://ift.tt/3vf1g56

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...