મુખ્ય સામગ્રી પર જાઓ

Gold Rates : સોનું ઓલ ટાઈમ હાઇથી 10,000 હજાર રૂપિયા સસ્તું થયું, જાણો આજના ભાવ

<p>નવી દિલ્હીઃ સોમવારે પ્રતિ 10 ગ્રામ 22 કેરેટ સોનાનો ભાવ શુક્રવારના ભાવ 46190 રૂપિયાથી ઘટીને 46160 રૂપિયા રહ્યો હતો. જ્યારે આજે ચાંદીનાના ભાવમાં તેજી જોવા મળી અને તે 67900 રૂપિયાએ પહોંચી ગઈ. રાજધાની દિલ્હીમાં પ્રતિ દસ ગ્રામ 22 કેરેટ સોનાની કિંમત 46260 રૂપિયા છે. જ્યાર ચેન્નઈમાં ભાવ 44460 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. આર્થિક રાજધાની મુંબઈમાં તેનો ભાવ 46160 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.</p> <p>જ્યારે 24 કેરેટ સોનાની વાત કરીએ તો તેની કિંમતમાં પણ શુક્રવારની તુલનામાં ઘટાડો આવ્યો છે. શુક્રવારે જ્યાં તેની કિંમત 47190 રૂપિયા હતી ત્યારે આજે તેની કિંમત 47160 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.</p> <p>વૈશ્વિક સ્તર પર સોનાની કિંમત સોમવારે એક સપ્તાહની નીચલી સપાટીએ આવી ગઈ હતી. ડોલર મજબૂત થતા અને અમેરિકન ફેડરલ રિઝર્વના મિશ્રિત સંકેતોને કારણે મોનેટરી નીતિ કડક હોવા છતાં ફુગાવાનો આંકડો ઘટીને આવ્યો છે.</p> <p><strong>ઉચ્ચ સપાટીથી સોનું 10,000 રૂપિયા સસ્તું થયું</strong></p> <p>ઓગસ્ટ 2020માં હાજર માર્કેટમાં સોનાનો ભાવ 57000 રૂપિયા પ્રતિ 10 ગ્રામની સપાટી સુધી પહોંચી ગયો હતો. જ્યારે હવે ભાવ 46168 રૂપિયા પ્રતિ દસ ગ્રામ આસપાટ ચાલી રહ્યો છે. આ રીતે જોઈએ તો સોનાનો ભાવ પોતાની ઉચ્ચ સપાટીથી અંદાજે 10 હજાર રૂપયા પ્રતિ 10 ગ્રામ સસ્તું થયું છે.</p> <p><strong>એપ્રિલ મે દરમિયાન સોનાની આયાત અનેક ગણી વધી 6.91 અબજ ડોલર રહી</strong></p> <p>ચાલુ નાણાંકીય વર્ષના એપ્રિલ-મે મહિનામાં વિતેલા વર્ષની તુલનામાં સોનાની આયાત અનેકગણી વધીને 6.91 અબજ ડોલરે પહોંચી છે. કોરોના મહામારી અને દેશવ્યાપી કડક પ્રતિબંધોને કારણે વિતેલા વર્ષના સમાન ગાળામાં આયાત નીચલી સપાટીએ આવી ગઈ હતી.</p> <p>વાણિજ્ય મંત્રાલયના આંકડા અનુસાર નાણાંકીય વર્ષ 2020-21ના આ જ ગાળામાં સોનાની આયાત 7.91 અબજ ડોલર હતી. ચાંદીની આયાત પણ ચાલુ નાણાંકીય વર્ષમાં એપ્રિલ-મે મહિના દરમિયાન 93.7 ટકા ઘટીને 2.76 અબજ ડોલર રહી. સોનાની આયાત વધવાથી ચાલુ ખાથ (આયાત અને નિકાસ તફાવત) 2020-21ના એપ્રિલ-મે મહિનામાં 21.39 અબજ ડોલર સુધી પહોંચી ગઈ. એક વર્ષ પહેલા આ જ ગાળામાં તે 9.9 અબજ ડોલર હતી.</p> <p>ભારત સોનાનો સૌથી મોટો આયાતકાર દેશ છે. મુખ્ય રીતે જ્વેલરી ઉદ્યોગની માગને પૂરી કરવા માટે સોનાની આયાત કરવામાં આવે છે. માત્રા પ્રમાણે જોઈએ તો દર વર્ષે 800થી 900 ટન સોનાની આયાત થાય છે ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ બે મહિનામાં જ સોના-ચાંદીની આયાત અનેકગમી વધીને 6.34 અબજ ડોલરે પહોંચી ગઈ જે વિતેલા વર્ષના સમાન ગાળામાં 1.1 અબજ ડોલર હતી.</p>

from india https://ift.tt/3vZawuw

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Coronavirus Cases Today: દેશમાં કોરોનાથી મોતનો આંકડો વધ્યો, છેલ્લા 24 કલાકમાં 805 લોકોના મોત

<p><strong>Coronavirus Cases Today:</strong> દેશમાં જીવલેણ કોરોના વાયરસ (કોવિડ 19)નો પ્રકોપ હજુ પણ ચાલુ છે. દેશમાં હજુ પણ મોટી સંખ્યામાં મોત થઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14 હજાર 348 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, ગઈકાલે 805 લોકોના મોત થયા હતા, જે પછી મૃત્યુઆંક 4 લાખ 57 હજાર 191 થઈ ગયો છે. જાણો દેશમાં કોરોના વાયરસની તાજેતરની સ્થિતિ શું છે.</p> <p><strong>સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં 13 હજાર 198 લોકો સાજા થયા છે. હાલમાં દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા એક લાખ 61 હજાર 334 છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 3 કરોડ 42 લાખ 46 હજાર 157 કેસ નોંધાયા છે, જેમાંથી અત્યાર સુધીમાં 3 કરોડ 36 લાખ 27 હજાર 632 લોકો સાજા થઈ ગયા છે.</p> <p><strong>રસીનો આંકડો </strong><strong>104</strong><strong> કરોડને પાર</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર ...

Coronavirus Update: દેશમાં ફરી વધી રહી છે કોરોના મૃતકોની સંખ્યા, જાણો છેલ્લા 24 કલાકનો આંકડો

<p>India Covid-19 Update: દેશમાં જીવલેણ કોરોના વાયરસના ઘટતા કેસ વચ્ચે મૃતકોની સંખ્યા વધી રહી છે. ગુરુવારે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે 16,156 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે અને&nbsp; 733 લોકોના મોત થયા છે. છ દિવસમાં જ 3200થી વધુ સંક્રમિતોના મોત થયા છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 1,60,989 પર પહોંચી છે.&nbsp;</p> <p><strong>છેલ્લા 27 દિવસમાં નોંધાયેલા કેસ</strong></p> <ul> <li>1 ઓક્ટોબરઃ 26,727</li> <li>2 ઓક્ટોબરઃ 24,534</li> <li>3 ઓક્ટોબરઃ 22,842</li> <li>4 ઓક્ટોબરઃ 20,799</li> <li>5 ઓક્ટોબરઃ 18,346</li> <li>6 ઓક્ટોબરઃ 18,383</li> <li>7 ઓક્ટોબરઃ 22,431</li> <li>8 ઓક્ટોબર: 21,527</li> <li>9 ઓક્ટોબરઃ 19,740</li> <li>10 ઓક્ટોબરઃ 18,106</li> <li>11 ઓક્ટોબરઃ 18,132</li> <li>12 ઓક્ટોબરઃ 14,313</li> <li>13 ઓક્ટોબરઃ 15,823</li> <li>14 ઓક્ટોબરઃ 18,987&nbsp;&nbsp;...

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...