મુખ્ય સામગ્રી પર જાઓ

મોદી દિલ્હી લઈ ગયા હતા એવા તેમના ખાસ IAS અધિકારીનું નિધન, કોરોનાના કારણે બે મહિનાથી AIIMSમા હતા દાખલ...

<p><span lang="HI">ગાંધીનગર:</span><span lang="GU">&nbsp;કોરોનાના કારણે વધુ એક ટોચના અધિકારીએ જીવ ગુમાવ્યો છે.&nbsp;</span><span lang="HI">ગુજરાત કેડરના&nbsp;</span><span lang="GU">આઈએએસ</span><span lang="HI">&nbsp;અધિકારી ગુરૂપ્રસાદ મહાપાત્રનું પોસ્ટ કોવિડના કારણે અવસાન થયું છે.&nbsp;</span>1986&nbsp;<span lang="HI">બેચના આઇએએસ ઓફિસર હતા&nbsp;</span><span lang="GU">મહાપાત્ર કેન્દ્રમાં&nbsp;</span><span lang="HI">ડેપ્યુટેશન પર&nbsp;</span><span lang="GU">હતા અને હાલમાં&nbsp;</span><span lang="HI">ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ ઇન્ટરનલ ટ્રેડ (ડીપીઆઇઆઇટી) સેક્રેટરી તરીકે ફરજ બજાવતા હતા.</span><span lang="GU">&nbsp;મોદીની નજીકના અધિકારીઓમાં તેમની ગણના થતી હતી.</span></p> <p><span lang="HI">દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં&nbsp;</span><span lang="GU">શનિવારે</span><span lang="HI">&nbsp;સવારે તેમનું અવસાન થયું&nbsp;</span><span lang="GU">હતું</span><span lang="HI">.&nbsp;</span>&nbsp;<span lang="HI">કોરોના સંક્રમણનો શિકાર બન્યા પછી&nbsp;</span><span lang="GU">મહાપાત્ર</span><span lang="HI">&nbsp;છેલ્લા દોઢ મહિનાથી એઇમ્સમાં દાખલ હતા. લાંબા સમય સુધી વેન્ટીલેટર અને કોમામાં રહ્યાં પછી&nbsp;</span><span lang="GU">શનિવારે</span><span lang="HI">&nbsp;સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.</span></p> <p><span lang="GU">મહાપાત્રે સુરત અને અમદાવાદ એ બે મોટાં શહેરોના</span><span lang="HI">&nbsp;કમિશનર પદે રહીને&nbsp;</span><span lang="GU">બંને&nbsp;</span><span lang="HI">શહેરની અનેક સમસ્યાઓ હલ કરી હતી.</span><span lang="HI">&nbsp;</span><span lang="HI">તેમણે રાજકોટ અને જૂનાગઢમાં જિલ્લા કલેક્ટર તરીકે ફરજ બજાવી હતી.</span></p> <p><span lang="HI">દિલ્હી ગયા પછી તેમણે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ચેરમેન તરીકે પણ ફરજ બજાવી હતી. તેમણે વાણિજ્ય મંત્રાલયમાં જોઇન્ટ સેક્રેટરી તરીકે પણ ફરજ બજાવી છે</span><span lang="GU">.&nbsp;</span><span lang="HI">&nbsp;તેમણે સ્પેશ્યલ ઇકોનોમિક ઝોનના પ્રમોશન માટે ઉત્તમ કામ કર્યું છે. તેમનું મૂળ વતન ઓરિસ્સાનું ભૂવનેશ્વર હતું. તેઓ એપ્રિલ&nbsp;</span>2022<span lang="HI">માં નિવૃત્ત થવાના હતા.</span><span lang="HI">&nbsp;</span><span lang="HI">એક તબક્કે તેમનું નામ ગુજરાતના ચીફ સેક્રેટરીના પદ માટે પણ ચર્ચામાં આવ્યું હતું.</span></p> <p><span lang="HI">તેમણે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર તરીકે પણ લાંબા સમય સુધી સર્વિસ આપી હતી. તેઓ લોકપ્રિય સાહિત્યકાર સ્વર્ગીય મહાપાત્ર નિલમણી સાહૂના સૌથી નાના પુત્ર હતા.</span></p> <p><span lang="HI">ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને અંજલિ આપતાં કહ્યું હતું કે</span><span lang="GU">,</span><span lang="HI">&nbsp;મહાપાત્ર સાથે ગુજરાત અને દિલ્હીમાં કામ કરવાનો મોકો મળ્યો છે. તેઓ વહીવટી તંત્રના વિવિધ પ્રશ્નોને સમજતા હતા અને તેનો નિકાલ કરવા</span><span lang="GU">&nbsp;માટે</span><span lang="HI">&nbsp;કામ કરતા રહ્યાં છે.</span><span lang="HI">&nbsp;</span><span lang="HI">રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમને શ્રદ્ધાંજલિ આપતાં કહ્યું હતું કે મહાપાત્રના અવસાનથી ગુજરાત કેડરના એક સંનિ</span><span lang="GU">ષ્ઠ&nbsp;</span><span lang="HI">અધિકારી ગુજરાતે ગુમાવ્યા છે. પ્રભુ તેમના આત્માને સદગતિ આપે અને તેમના પરિવારને અવસાનથી આવી પડેલા દુખને સહન કરવાની શક્તિ આપે.</span></p>

from india https://ift.tt/3q8MDPO

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...