મુખ્ય સામગ્રી પર જાઓ

Junagadh : રેલ્વે ફાટકની ઓરડીમાં યુવતીએ નિર્વસ્ત્ર થઈને યુવકનાં પણ બધાં કપડાં કાઢી નાખ્યાં ને પછી...........

<p><strong>Junagadh :</strong> શહેરમાં હનીટ્રેપની ઘટના સામે આવતા ભારે ચકચાર મચી ગઈ છે. આરોપીઓએ પૈસાની તંગી પૂરી કરવા માટે યુવતી સાથે મળીને ફરિયાદીને હનીટ્રેપમાં ફસાવ્યો હતો. યુવતીની ફાટકની ઓરડીમાં મોકલી યુવકને હનીટ્રેપમાં ફસાવ્યો હતો અને 3 લાખ રૂપિયાની માંગણી કરી હતી. જોકે, જોકે, પોલીસે ટ્રેપ ગોઠવીને ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આ પછી યુવતીની પણ ધરપકડ કરી લેવામાં આવી છે.</p> <p>આ અંગેની વિગતો એવી છે કે, ગત 25મી જૂને રાત્રે 8 વાગ્યે સબીના ઉર્ફે સબુ &nbsp;ધોરાજી રેલ્વે ફાટક પાસે આવેલી ઓરડીમાં ગઈ હતી. તેમજ ગેઇટ કિપર સામે જ યુવતી નિર્વસ્ત્ર થઈ ગઈ હતી અને પછી તેના પણ પરાણે કપડા કાઢી નાંખ્યા હતા. આ જ સમયે સલમાન તયબભાઇ વિશળ, બસીર હબીબભાઇ સુમરા અને આર્યન ત્યાં આવી પહોંચ્યા હતા. તેમજ યુવક-યુવતીનો અશ્લીલ વીડિયો ઉતારી લીધો હતો તેમજ આ પછી 3 લાખ રૂપિયાની માંગણી કરી હતી. જોકે, ફરિયાદીએ તાલુકા પોલીસને આ અંગે જાણ કરતાં પોલીસે છટકું ગોઠવ્યું હતું.&nbsp;</p> <p>ગેઇટ કિપરે પોલીસની મદદ લેતા પોલીસે છટકું ગોઠવું આરોપીઓને 3 લાખ રૂપિયા લેવા માટે બોલાવ્યા હતા. જે રૂપિયા લેવા આવતાં સલમાન તૈયબભાઇ વિશળ, બસીર ઉર્ફે ટકો હબીબભાઇ સુમરા અને આર્યન યુનુસ ઠેબાને ઝડપી પાડ્યા હતા. આ પછી આરોપી યુવતી સબીનાને પણ પકડી લેવામાં આવી છે.&nbsp;</p> <p>આ હનીટ્રેપના માસ્ટમાઇન્ડ આર્યનને ફરિયાદી ગેઇટ કિપર સાથે મિત્રતા હતી. ફરિયાદીએ કોઈ યુવતી હોય તો કહેવાનું જણાવ્યું હતું. આ વાત ધ્યાનમાં રાખીને આર્યને પોતાના મિત્ર સલમાન વિશળ અને બશીર સુમરા સાથે મળીને પ્લાન બનાવ્યો હતો. જેમાં તેમણે સબીના ઉર્ફે સબુને પણ લીધી હતી.&nbsp;</p> <p>માસ્ટર માઇન્ડ આર્યન ધોરણ-12માં કોમર્સમાં અભ્યાસ કરે છે. તેની પાસે ફી ભરવાના પૈસા હતા ન હોવાથી તેમજ અનેક ગુનામાં સંડોવાયેલા સલમાને તેની પત્ની ગર્ભવતી હોવાથી દવાના પૈસા માટે હનીટ્રેપનો પ્લાન ઘડ્યો હતો. જ્યારે શબુ જુગારમાં રૂપિયા હારી જતા હનીટ્રેપના નાટકમાં જોડાઇ હતી.</p> <p>આર્યને ક્રાઇમ પેટ્રોલ અને સાવધાન ઇન્ડિયા પરથી હનીટ્રેપનો પ્લાન બનાવ્યો હતો. જે પ્રમાણએ ફરિયાદીનો યુવતી સાથેનો વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપી હતી અને પાંચ લાખ રૂપિયાની માંગણી કરી હતી. જે બાદમાં અંતે ત્રણ લાખ રૂપિયામાં સમાધાન થયું હતું. જોકે, પીડિત યુવકે તાલુકા પોલીસને જાણ કરતા સમગ્ર હનીટ્રેપનો પર્દાફાશ થયો હતો.&nbsp;</p>

from gujarat https://ift.tt/3x8TrPY

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...