મુખ્ય સામગ્રી પર જાઓ

બિહારઃ LJPમાં ભંગાણ પાછળ રોહિણીએ CM નીતિશ કુમારને ગણાવ્યા જવાબદાર, કહ્યુ-ષડયંત્ર રચવામાં આવ્યું

<p>પટનાઃ લોક જનશક્તિ પાર્ટીના છમાંથી પાંચ સાંસદોએ ચિરાગ પાસવાનને છોડીને પોતાનો અલગ રસ્તો કરી દીધો છે. છેલ્લા બે દિવસથી થઇ રહેલી ચર્ચા વચ્ચે બિહારની રાજનીતિમાં એક નવો વળાંક આવ્યો છે. પશુપતિ પારસ અને ચિરાગ પાસવાનના કાકા એનડીએનને સાથ આપશે. આ નિવેદન બાદ લાલૂ યાદવની દીકરી રોહિણી આચાર્યાએ પશુપતિ પારસ અને નીતિશ કુમાર પર નિશાન સાધ્યું છે.</p> <p>રોહિણીએ ટ્વિટર પર લખ્યું કે આત્મા વેચીને પક્ષપલટુના ખોળામાં જઇને બેઠા. સ્વર્ગીય રામવિલાસ પાસવાનજીના આદર્શોને જેણે હરાજી કરી દીધી. દવા અને સારવારના અભાવમાં લોકો તડપી તડપીને મરી રહ્યા હતા. કુશાસન બાબૂ મહેલોમાં&nbsp; વિરોધી પાર્ટીને તોડવાનું ષડયંત્ર રચી રહ્યા હતા.</p> <p>[tw]https://twitter.com/RohiniAcharya2/status/1404337779765432327[/tw]</p> <p>રોહિણીએ કહ્યું કે, મોટા ભાઇએ તેમને રાજકારણમાં લાવ્યા. એ ભાઇની પાર્ટીને સત્તાની લાલચમાં આવીને તોડવાનું ષડયંત્ર રચ્યું. બીજી તરફ રોહિણીના ટ્વિટ સિવાય આરજેડીના ધારાસભ્ય અને નેતા શક્તિસિંહે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. શક્તિસિંહે કહ્યું કે, જે રીતે લોકો બીજાના ઘરમાં આગ લગાવવાનો પ્રયાસ કરી રહ્યા છે તેઓએ ભૂલવું જોઇએ નહી કે આગની લપેટો તેમના ઘરોને પણ રાખ કરી શકે છે. તેમણે મુખ્યમંત્રી નીતિન કુમાર પર આરોપ લગાવતા કહ્યું કે,જેડીયૂ લાલચ આપનારી પાર્ટી છે. ધનબળનો પ્રયોગ કરી તે નાની પાર્ટીઓને તોડે છે.</p> <p>ચિરાગ પાસવાનનો સાથ છોડનાર પાંચ સાંસદોમાં નવાદાથી ચંદન કુમાર, સમસ્તીપુરથી પ્રિન્સ પાસવાન, ખગડિયાથી મહબૂબ અલી કેસર અને વૈશાલીથી વીણા દેવી સામેલ છે. કહેવામાં આવી રહ્યું છે કે આ તમામ ચિરાગના કામકાજથી ખુશ નહોતા અને પાર્ટી પોતાની રીતે ચલાવવાથી નારાજ હતા.</p> <p>[tw]https://twitter.com/RohiniAcharya2/status/1404337325572706308[/tw]</p> <p>નોંધનીય છે કે બિહાર વિધાનસભા ચૂંટણી દરમિયાન રામવિલાસ પાસવાનના મૃત્યુ બાદ ચિરાગ પાસવાન પાર્ટીનું નેતૃત્વ કરી રહ્યા હતા. જોકે વિધાનસભા ચૂંટણીમાં એનડીએ ગઠબંધનથી અલગ ચૂંટણી લડવાના નિર્ણય બાદ એલજેપીની હાર થઇ હતી. એલજેપી બિહારની રાજનીતિમાં મોટો ભૂકંપ લાવી શકે છે.</p>

from india https://ift.tt/3voV2zD

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...