મુખ્ય સામગ્રી પર જાઓ

ગાઝિયાબાદઃ ભડકાઉ વીડિયો વાયરલ થવાના કેસમાં ટ્વીટર ઇન્ડિયાના MDને પોલીસે ફટકારી નૉટિસ

<p><strong>લખનઉઃ</strong> ગાઝિયાબાદમાંથી સામે આવેલા વૃદ્ધ સાથેની મારામારી અને અદ્રૂતતાના કેસમાં ટ્વીટર નિશાન બનતુ દેખાઇ રહ્યું છે. ખરેખરમાં ગાઝિયાબાદ પોલીસે ટ્વીટર ઇન્ડિયાના મેનેજિંગ ડાયરેક્ટર મનિષ માહેશ્વરીને નૉટિસ ફટકારી છે. &nbsp;</p> <p>કહેવાઇ રહ્યુ છે કે ગાઝિયાબાદ પોલીસે ટ્વીટરના જવાબદાર અધિકારીઓની જલ્દીમાં જલ્દી પુછપરછી તૈયારી કરી લીધી છે. ગાઝિયાબાદ પોલીસનુ કહેવુ છે કે જ્યારે કેસની સૂચના સમય પહેલા જ આપવામાં આવી દીધી છે તો આમ છતાં વીડિયોના વાયરલ થવાથી માઇક્રો બ્લૉગિંગ સાઇટે કેમ ના રોક્યા.&nbsp;</p> <p><strong>આ કલમોમાં નોંધાઇ એફઆઇઆર-&nbsp;</strong><br />ગાઝિયાબાદ પોલીસ દ્વારા ફટકારવામાં આવેલી નૉટિસમાં લખ્યું છે કે ટ્વીટર કૉમ્યૂનિકેશન ઇન્ડિયા પ્રાઇવેટ લિમીટેડ તથા ટ્વીટર આઇએનસીની વિરુદ્ધ થાના લોની બોર્ડર જનપદ ગાઝિયાબાદમાં કલમ 153, 153એ, 295એ, 505, 120બી, 34 અંતર્ગત એફઆઇઆર નોંધવામાં આવી છે.&nbsp;</p> <p>નૉટિસમાં આગળ લખવામા આવ્યુ છે કે ટ્વીટર આઇએનસીના માધ્યમથી લોકોએ પોતાના ટ્વીટર હેન્ડલનો ઉપયોગ કરી સમાજની વચ્ચે વિદ્વેશ ફેલાવવાના સંદેશના કોઇ પ્રકારનુ કોઇ સંજ્ઞાન ન હતુ લીધુ. સાથે જ દેશ-વિદેશના જુદાજુદા સમૂહોની વચ્ચે સૌહાર્દ પ્રભાવિત કરનારા કાર્યને પ્રોત્સાહન આપવામાં આવ્યુ છે. આ ઉપરાંત સમાજ વિરોધ સંદેશને સતત વાયરલ થવા દીધો.&nbsp;</p> <p><br /><img src="https://ift.tt/2TKrLlS" /></p> <p><strong>પોલીસે આખા કેસમાં 3 લોકોની કરી ધરપકડ-&nbsp;</strong><br />ઉલ્લેખનીય છે કે, કેસની પોલીસ તપાસમાં સામે આવ્યુ કે જે લોકોએ ઘટનાને અંજામ આપ્યો, તે પીડિતોને ઓળખનારા હતા. પીડિતે તેને તાવીજ બનાવીને વેચ્યુ હતુ જેનુ તેમને સારુ પરિણામ મળવાનુ અશ્વાસન આપ્યુ હતુ. જ્યારે તે લોકોના મરજી મુજબ તાવીજનુ પરિણામ ના મળ્યુ તો તેમને તેને માર માર્યો. પોલીસે આ ઘટનામાં 3 લોકોની ધરપકડ કરી છે. પોલીસે ટ્વીટર ઇન્ડિયાના મેનેજિંગ ડાયરેક્ટર મનિષ માહેશ્વરીને નૉટિસ ફટકારી છે, અને ટ્વીટરના જવાબદાર અધિકારીઓની જલ્દીમાં જલ્દી પુછપરછી તૈયારી કરી લીધી છે. પોલીસે એક અઠવાડિયામાં હાજર થવા માટે નૉટિસ ફટકારી છે, પોલીસનુ ખંડન અને યોગ્ય જાણકારી છતા પણ ટ્વીટરનો ઉપયોગ કરીને આ વીડિયોને ફેલાવીને સાંપ્રદાયિક રંગ આપવાનો કોશિશ કરવામાં આવી.</p>

from india https://ift.tt/3qdhj2j

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...