મુખ્ય સામગ્રી પર જાઓ

Mehul Choksi News: મેહુલ ચોકસીને લાગ્યો મોટો ઝાટકો, ડોમિનિકા હાઈકોર્ટે જામીન ફગાવી દીધા

<p>ડોમિનિકા હાઈકોર્ટે પાડોશી દેશ એન્ટીગુઆ અને બારબુડાથી રહસ્યમય પરિસ્થિતિઓમાં ગાયબ થયા બાદ દેશમાં ગેરયાદેસર રીતે પ્રવેશવાના મામલે ભાગેડુ હીરા કારોબારી મેહુલ ચોકસીના જામીન ફગાવી દીધા છે. સ્થાનીક મીડિયાએ તેની જાણકારી આપી છે.</p> <p>ચોકસી 2018થી એન્ટીગુઆન ને બારબુડામાં નાગરિક તરીકે રહે છે. એન્ટીગુઆ ન્યૂઝરૂમના અહેવાલ અનુસાર હાઈકોર્ટે શુક્રવારે (સ્થાનીક સમય અનુસાર) પોતાના નિર્ણયમાં કહ્યું કે, ચોકસીના ભાગી જાવનું જોખમ છે. ચોકસીને મેજિસ્ટ્રેટની કોર્ટ દ્વારા જામીન ફગાવી દીધા બાદ હાઈકોર્ટમાં અરજી કરી હતી.</p> <p>નોંધનીય છે કે, પંજાબ નેશનલ બંકને 13500 કરોડોનું ફુલેકુ ફેરવનાર મહા કૌભાંડી અને વોન્ટેડ એવા હિરા વેપારી મેહુલ ચોકસીની કેરેબિયન વિસ્તારમાં આવેલ ડોમિનિકા નામના ટાપુ પરથી ધરકડ કરવામાં આવી હતી.</p> <p>ભાગેડુ મેહુલ ચોક્સી કેરેબિયન ટાપુ એન્ટીગુઆથી 23 મે, 2021ને રવિવાર ફરાર થઈ ગયો હતો. તેની પાસે કેરેબિયન દેશની નાગરિકતા પણ હતી. એન્ટિગુઆ પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ચોક્સીને છેલ્લે રવિવારે તેની કારમાં જોયો હતો. પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને તેની કાર મળી હતી પરંતુ ચોક્સીનો કોઈ પત્તો મળ્યો ન હતો. ચોક્સીના વકીલ વિજય અગ્રવાલે મંગળવારે કહ્યું હતું કે મેહુલ ચોકસી 23 મેથી ગાયબ છે.</p> <p>ડોમિનિકા કેરેબિયન દરિયામાં આવેલ નાનકડો ટાપુ છે. છેલ્લાં ઘણાં દિવસથી મેહુલ ચોકસી એન્ટિગા અને બર્બુડા ટાપુ પરથી ગુમ થયાના અહેવાલ હતા. બાદમાં એન્ટિગા પોલીસે તેને શોધવા માટે ઇન્ટરપોલની મદદ માગી હતી.</p> <p>બાદમાં ઇન્ટપોલે મેહુલ ચોકસી વિરૂદ્ધ યલો કોર્નર નોટિસ બહાર પાડી હતી. જેના પગલે તે પકડાઈ ગયો છે. ભારતમાં ભાગી ગયા બાદ મેહુલ ચોકસી છેલ્લાં ઘણાં સમયથી એન્ટિગામાં રહેતો હતો.</p> <p>મેહુલ ચોક્સીનાં વકીલે દાવો કર્યો છે કે તેનો અસિલ એન્ટિગુઆનો નાગરિક છે, આવી સ્થિતીમાં તેને સ્થાનિક લોકોને મળનારા તમામ અધિકાર પ્રાપ્ત છે</p> <p>ચોક્સીએ જાન્યુઆરી 2018 માં ભારતથી ભાગતા પહેલા 2017માં કેરેબિયન ટાપુ રાષ્ટ્ર એન્ટિગુઆ અને બાર્બુડાની નાગરિકતા મેળવી હતી.જો કે હજું સુધી તે જાણી શકાયું નથી કે તે શા માટે ડોમિનિકા ગયો હતો.</p> <p>નોંધનીય છે કે, મેહુલ ચોક્સી અને તેના ભત્રીજા નીરવ મોદીએ પંજાબ નેશનલ બેંક (પીએનબી)ના કેટલાક બેંક અધિકારીઓ સાથે મળીને 13,500 રૂપિયાની છેતરપિંડી કરી છે, હાલમાં નિરવ મોદી લંડનની જેલમાં બંધ છે. બંને સામે સીબીઆઈ તપાસ ચાલી રહી છે.</p>

from india https://ift.tt/3vcgqI5

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...