મુખ્ય સામગ્રી પર જાઓ

Mithun Chakraborthy News: ફિલ્મી ડાયલોગથી હિંસા ભડકાવવાના આરોપમાં ભાજપના આ નેતા પર ભીંસાયો ગાળિયો, જાણો વિગત

<p>કોલકાતાઃ બોલિવૂડ અભિનેતા અને બીજેપી નેતા મિથુન ચક્રવર્તીના ભડકાઉ ભાષણ મામલે કોલકાત પોલીસ આજે તેની પૂછપરછ કરી રહી છે. આ પૂછપરછ વર્ચુઅલ થઈ રહી છે. મિથુન પર બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી સામે ગંદી અને ગેરબંધારણીયા ભાષાના ઉપયોગનો આરોપ છે.</p> <p>બંગાળ વિધાનસભા ચૂંટણી દરમિયાન મિથુન ચક્રવર્તી પર ભડકાઉ ભાષણ આપવાનો આરોપ લગાવતાં તેની સામે એફઆઈઆર નોંધાવવામાં આવી હતી. માણિકતલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં કરવામાં આવેલા ઉલ્લેખ મુજબ સાત માર્ચના રોજ ભાજપમાં સામેલ થયા બાદ આયોજિત રેલીમાં ચક્રવર્તીએ તને મારીશ તો લાશ સ્મશાનમાં પડશે અને સાપના એક દંશથી તમે તસવીરમાં કેદ થઈ જશો જેવા સંવાદ બોલ્યા હતા. જે બાદ રાજ્યમાં હિંસા થઈ હતી.</p> <p>ચૂંટણી પરિણામ જાહેર થા બાદ મિથુન ચક્રવર્તીએ એફઆઈઆર સામે કોલકાતા હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેમાં એફઆઈઆર રદ્દ કરવા વિનંતી કરી હતી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">Actor &amp; BJP leader Mithun Chakraborty is being questioned virtually by Kolkata Police over his controversial speech during election campaigning for West Bengal polls. An FIR was registered in Maniktala for his speech. <br /><br />(File photo) <a href="https://t.co/SY9eQyXkTz">pic.twitter.com/SY9eQyXkTz</a></p> &mdash; ANI (@ANI) <a href="https://twitter.com/ANI/status/1405035974355161088?ref_src=twsrc%5Etfw">June 16, 2021</a></blockquote> <p> <script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script> </p> <p>અભિનેતા મિથુન ચક્રવર્તીનો જન્મ કોલકાતામાં થયો હતો. મૃણાલ સેનની ફિલ્મ 'મૃગયા'થી પોતાની ફિલ્મ કારકિર્દીની શરૂઆત કરનારા મિથુન ચક્રવર્તીએ 300થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. મિથુન ચક્રવર્તીને આજે પણ તેમની ફિલ્મોમાં કરેલા ડાન્સને આધારે યાદ કરાય છે. મિથુન ચક્રવર્તીને ત્રણ વાર રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યા છે. તેમની ફિલ્મ 'શુકનો લંકા' પહેલી એવી બાંગ્લા ફિલ્મ હતી જે આખા દેશમાં એકસાથે રિલીઝ થઈ હતી. 'ડિસ્કો ડાન્સર' અને 'ડાન્સ ડાન્સ' જેવી ફિલ્મોથી નવી ઊંચાઈ સિદ્ધ કરનારા મિથુને અનેક મુસીબતો અને મુશ્કેલીઓ વેઠી છે.&nbsp; તેઓ ડાન્સને એક પૂજા સમાન માને છે અને નિયમિત રીતે તેનો અભ્યાસ કરતા રહે છે.</p> <p>મિથુન ચક્રવર્તીની ફિલ્મોમાં ફૂલ ખીલે હૈ ગુલશન ગુલશન, બંસરી, પ્રેમવિવાહ, કિસ્મત કી બાજી, હમ પાંચ, હમ સે બઢકર કૌન, શૌકીન, તકદીર, ગુલામી, પરિવાર, બીસ સાલ બાદ, ગુરુ, પ્યાર કા દેવતા, આદમી, દલાલ, મર્દ, માફિયારાજ, ગોલમાલ-3, OMG- ઓ માય ગોડ સહિત અનેકનો સમાવેશ થાય છે.</p> <p>મિથુન ચક્રવર્તી મમતા બેનરજીની પાર્ટી તૃણમુલ કોંગ્રેસ&nbsp;તરફથી રાજ્યસભાના સાંસદ પણ રહી ચૂક્યા છે. 2014ની એ રાજ્યસભા ચૂંટણીમાં કૉંગ્રેસ અને લેફ્ટ પાર્ટીમાં ક્રોસ વોટિંગ થયું હતું અને તૃણમૂલ કૉંગ્રેસના વધારાના ઉમેદવાર તરીકે મિથુન ચક્રવર્તી રાજ્યસભામાં પહોંચ્યા હતા.</p>

from india https://ift.tt/3wqKFfU

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...