મુખ્ય સામગ્રી પર જાઓ

National Statistics Day 2021: જાણો ભારતીય આંકડાશાસ્ત્રના જનક પીસી મહાલનોબિસની જયંતિનુ મહત્વ.....

<p><strong>નવી દિલ્હીઃ</strong> ભારતમાં આધુનિક સ્ટેટિસ્ટિક્સના જનક ગણાતા પ્રશાંત ચંદ્ર મહાલનોબિસે ભારતીય સ્ટેટિસ્ટિક્સ સંસ્થા (ISI)ની સ્થાપના કરી, યોજના આયોગને આકાર આપ્યો અને મોટા પ્રમાણમાં સર્વેક્ષણ માટે કાર્યપ્રણાલીનુ બીડુ ઝડપ્યુ. સામાજિક-આર્થિક નિયોજન અને નિતિ નિર્માણમાં સ્ટેટિસ્ટિક્સનુ ખુબ મોટુ મહત્વ છે, તેના વિશે જાગૃતિ લાવવા માટે આપણા દેશમાં દર વર્ષે 29 જૂનને રાષ્ટ્રીય સ્ટેટિસ્ટિક્સ ડે તરીકે મનાવવામાં આવે છે. &nbsp;</p> <p>29 જૂન, 1893એ પ્રબોધ ચંદ્ર મહાલનોબિસ અને નિરોદબાશિની દેવીના ઘરે જન્મ્યા, પ્રશાંત ચંદ્ર મહાલનોબિસ છ બાળકોમાં સૌથી મોટા હતા, બે દીકરા અને ચાર દીકરીઓ.... તેમના 79માં જન્મદિવસના એક દિવસ પહેલા 28 જૂન 1972એ તેમનુ નિધન થઇ ગયુ હતુ.&nbsp;</p> <p><strong>શિક્ષણ-&nbsp;</strong><br />મહાલનોબિસે બ્રહ્મો બૉયઝ સ્કૂલમાં અભ્યાસ કર્યો, જેની સ્થાપના તેમના દાદા ગુરુ ચરણ મહાલબોનિસે 1904માં કરી હતી, અને ભૌતિકશાસ્ત્રનો અભ્યાસ કરવા માટે પ્રેસિડેન્સી કૉલેજમાં પ્રવેશ મેળવી લીધો હતો. તેમને કેમ્બ્રિઝમાં કિંગ્સ કૉલેજમાં પણ ભાગ લીધો, જ્યાં તેમની મુલાકાત ગાણિતીક પ્રતિભા શ્રીનિવાસ રામાનુજન સાથે થઇ.&nbsp;</p> <p><strong>વ્યવસાય-&nbsp;</strong><br />પોતાના શરૂઆતી કામકાજના દિવસો દરમિયાન, મહાલનોબિસ ભોતિક વૈજ્ઞાન સીટીઆર વિલ્સનની સાથે કેવેન્ડિશ પ્રયોગશાળામાં સામેલ થયા. બાદમાં મહાલનોબિસ ભારત પરત આવી ગયા હતા, અને 1922માં પ્રેસિડેન્સી કૉલેજમાં ભૌતિક વિજ્ઞાન ભણાવવાનુ શરૂ કરી દીધુ. તે ત્રણ દાયકાઓથી વધુ સમય સુધી ત્યાં શિક્ષક રહ્યાં અને 1922 થી 1926 સુધી કોલકત્તા, હવે કોલકત્તામાં અલીપુર વૈધશાળામાં હવામાન વિજ્ઞાનીના પદ પર રહ્યાં હતા.&nbsp;</p> <p>મહાલનોબિસે એક ગૃપ બનાવ્યુ જેઓ આંકડાશાસ્ત્રામાં રૂચિ રાખતા હતા. જેનો બાદમાં વિસ્તાર થયો અને અંતતઃ 1932માં ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થા (ISI)ની સ્થાપના થઇ, આગામી વર્ષે, તેમને સાંખ્યઃ ધ ઇન્ડિયન જર્નલ ઓફ સ્ટેટિસ્ટિક્સનો શુભારંભ કર્યો. &nbsp;</p> <p>તેમને 1950માં રાષ્ટ્રીય નમૂના સર્વેક્ષણની સ્થાપના પણ કરી, અને આંકડાકીય ગતિવિધિઓના સમન્વય માટે કેન્દ્રિય આંકડાશાસ્ત્રીય સંગઠનની સ્થાપના કરી. તે 1955માં યોજના આયોગના સભ્ય બન્યા અને 1967 સુધી બનેલા રહ્યાં હતા. &nbsp;</p>

from india https://ift.tt/3AiSve7

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Coronavirus Cases Today: દેશમાં કોરોનાથી મોતનો આંકડો વધ્યો, છેલ્લા 24 કલાકમાં 805 લોકોના મોત

<p><strong>Coronavirus Cases Today:</strong> દેશમાં જીવલેણ કોરોના વાયરસ (કોવિડ 19)નો પ્રકોપ હજુ પણ ચાલુ છે. દેશમાં હજુ પણ મોટી સંખ્યામાં મોત થઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14 હજાર 348 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, ગઈકાલે 805 લોકોના મોત થયા હતા, જે પછી મૃત્યુઆંક 4 લાખ 57 હજાર 191 થઈ ગયો છે. જાણો દેશમાં કોરોના વાયરસની તાજેતરની સ્થિતિ શું છે.</p> <p><strong>સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં 13 હજાર 198 લોકો સાજા થયા છે. હાલમાં દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા એક લાખ 61 હજાર 334 છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 3 કરોડ 42 લાખ 46 હજાર 157 કેસ નોંધાયા છે, જેમાંથી અત્યાર સુધીમાં 3 કરોડ 36 લાખ 27 હજાર 632 લોકો સાજા થઈ ગયા છે.</p> <p><strong>રસીનો આંકડો </strong><strong>104</strong><strong> કરોડને પાર</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર ...

Coronavirus Update: દેશમાં ફરી વધી રહી છે કોરોના મૃતકોની સંખ્યા, જાણો છેલ્લા 24 કલાકનો આંકડો

<p>India Covid-19 Update: દેશમાં જીવલેણ કોરોના વાયરસના ઘટતા કેસ વચ્ચે મૃતકોની સંખ્યા વધી રહી છે. ગુરુવારે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે 16,156 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે અને&nbsp; 733 લોકોના મોત થયા છે. છ દિવસમાં જ 3200થી વધુ સંક્રમિતોના મોત થયા છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 1,60,989 પર પહોંચી છે.&nbsp;</p> <p><strong>છેલ્લા 27 દિવસમાં નોંધાયેલા કેસ</strong></p> <ul> <li>1 ઓક્ટોબરઃ 26,727</li> <li>2 ઓક્ટોબરઃ 24,534</li> <li>3 ઓક્ટોબરઃ 22,842</li> <li>4 ઓક્ટોબરઃ 20,799</li> <li>5 ઓક્ટોબરઃ 18,346</li> <li>6 ઓક્ટોબરઃ 18,383</li> <li>7 ઓક્ટોબરઃ 22,431</li> <li>8 ઓક્ટોબર: 21,527</li> <li>9 ઓક્ટોબરઃ 19,740</li> <li>10 ઓક્ટોબરઃ 18,106</li> <li>11 ઓક્ટોબરઃ 18,132</li> <li>12 ઓક્ટોબરઃ 14,313</li> <li>13 ઓક્ટોબરઃ 15,823</li> <li>14 ઓક્ટોબરઃ 18,987&nbsp;&nbsp;...

ચીને પોતાના રક્ષા બજેટમાં જંગી વધારો કર્યો, જાણો અમેરિકા અને રશિયાની સરખામણીમાં ચીનની તાકત કેટલી?

<p>ચીને વર્ષ 2022-23 માટે પોતાના રક્ષા બજેટમાં જંગી વધારો કર્યો છે. ચીને પોતાના રક્ષા ખર્ચમાં 7.1 ટકાથી વધારીને 229 બિલિયન ડોલર કરી દીધું છે. આ પહેલાં ચીનનું રક્ષા બજેટ 6.8 ટકા હતું. શનિવારે પોતાના બજેટ ખર્ચની જાહેરાત કરીને સંદેશ આપ્યો કે, ચીનની સેના શક્તિશાળી છે. અમેરિકા પછી ચીન હવે દુનિયામાં રક્ષા બજેટ ઉપર સૌથી વધુ ખર્ચ કરનાર દેશ બની ગયો છે.&nbsp;</p> <p><strong>અમેરિકા પહેલા નંબરેઃ</strong><br />ઉલ્લેખનીય છે કે, અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને ચીન સાથે વધી રહેલા તણાવને લઈને &nbsp;વર્ષ 2022 માટે 768.2 અરબના રક્ષા બજેટને મંજુરી આપી હતી. આ બજેટમાં હિંદ પ્રશાંત વિસ્તારમાં શરુ થનાર અભિયાન માટે 7.1 અરબ ડોલરની પણ જોગવાઈ કરાઈ હતી. બજેટમાં અત્યાધુનિક ટેક્નોલોજી જેવી કે, હાઈપર સોનિક હથિયાર, આર્ટિફિશિયલ ઈંટેલિજેન્સ , 5જી, ક્વાંટમ કંપ્યુટિંગ જેવી રાષ્ટ્રીય સુરક્ષા માટેની મહત્વપુર્ણ ટેક્નોલોજી પર ભાર મુકવામાં આવ્યો હતો.&nbsp;</p> <p><strong>રશિયા કયા નંબર પર?</strong><br />અમેરિકા અને ચીન સાથે રશિયાની વાત કરીએ તો, રક્ષા...