મુખ્ય સામગ્રી પર જાઓ

Nisha Rawalના ચહેરાના ઘા જોઇને રામાયણની સીતા, 'દિપીકા ચીખલિયા'એ કહ્યું કે... 'કરણે તેમને માર....'

<p>ફેમસ એક્ટર કરણ મેહરા અને તેની પત્ની નિશા રાવલની વચ્ચે વિવાદ થઇ રહ્યો છે. ફેમસ ટીવી સિરિયલમાં સીતાનો રોલ અદા કરનાર એક્ટ્રેસ દીપિકા ચિખલિયાએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, નિશા રાવલના ચહેરે લાગેલા ઘા બતાવી રહ્યાં છે કે, તેમની સાથે મારપીટ થઇ છે. મીડિયામાં સામે આવેલ રિપોર્ટસ મુજબ નિશાને તેમના પતિે મારી છે. જે સ્વીકારી શકાય તેવું નથી</p> <p>પ્રખ્યાત ટીવી શો 'યે રિશ્તા ક્યા કેહલાતા હૈ'ના અભિનેતા કરણ મેહરા અને તેની પત્ની નિશા રાવલ તેમના અંગત જીવનને લઈને ચર્ચામાં છે. નિશાએ કરણ પર હુમલો કરવાનો કેસ દાખલ કર્યો છે. નિશાના મિત્રોએ પણ તેની એક તસવીર શેર કરી છે. આ તસવીરમાં નિશા ખરાબ રીતે ઘાયલ જોવા મળી રહી છે. તેનો ચહેરો ભારે સોજી ગયો &nbsp;છે અને ઘણી જગ્યાએ ઘાના પણ નિશાન છે. આ બાબતમાં, ટીવીના ઘણા જાણીતા સેલેબ્સે તેમનો પ્રતિસાદ આપ્યો છે. આ સાથે જ હવે પ્રખ્યાત અભિનેત્રી દીપિકા ચિખલીયાએ પણ આ મામલે મોટું નિવેદન આપ્યું છે. 90 ના દાયકાની પ્રખ્યાત ટીવી સીરિયલ 'રામાયણ'માં દીપિકા ચિખલીયાએ સીતાની તેજસ્વી ભૂમિકા ભજવીને ઉદ્યોગમાં એક અલગ ઓળખ બનાવી હતી.</p> <p>દીપિકા ચિખલીયાએ કહ્યું કે, "તેના (નિશા રાવલ) ચહેરા પર થયેલી ઈજા દર્શાવે છે કે તેના પર હુમલો થયો છે. મીડિયામાં જે અહેવાલો સામે આવ્યા છે, તેના અનુસાર નિશાને તેમના પતિએ મારી છે, જેને સ્વીકારી શકાય નહીં. મને લાગે છે. મહિલાઓ પર અત્યાચાર ન થવો જોઈએ. તેઓએ બહાર આવીને યોગ્ય સમયે સાચું કહેવું જોઈએ. જ્યારે પતિ (કરણે) પહેલી વાર હાથ ઉંચો કર્યો ત્યારે નિશાને આગળ આવવું જોઈએ. તે &nbsp;આવું કેમ કરી શકતી નથી. " તેમણે વધુમાં કહ્યું, "આવી મહિલાઓને કુટુંબ અને મિત્રોની મદદ મળે છે. નિશા સુંદર અને આત્મનિર્ભર છે. મને લાગે છે તેમને સમાજનો ડર સતાવે છે. આ ડરથી બહાર આવીને તેમને હકીકત સામે લાવવી જોઇએ.&nbsp;</p> <p>આ પહેલા ટેરોટ કાર્ડ રીડર મુનિષા ખટવાણી અને ડિઝાઇનર રોહિત વર્માએ તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ટીવી એક્ટર કરણ મેહરાની પત્ની નિશા રાવલની ચોંકાવી દેતી &nbsp;તસવીર શેર કરી હતી. મુનિષા અને રોહિત એક્ટરની પત્નીના &nbsp;ક્લોઝ ફ્રેન્ડ છે. તસવીર શેર કરતા મુનિષા ખટવાણીએ લખ્યું, "મૌન તોડવાનો સમય આવી ગયો છે, &nbsp;હવે જાગવાનો સમય છે. ક્યારેય કોઇ બુકને તેના કવરથી ન આંકો. મને &nbsp;ચૂપ રહેવાનું કહેવામાં આવ્યું હતું પરંતુ હવે હું ચૂપ રહી શકતો નથી. નિશા, &nbsp;અમે તારી સાથે છે.&nbsp;</p> <p>&nbsp;</p>

from india https://ift.tt/3yUyvgW

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...