મુખ્ય સામગ્રી પર જાઓ

ફ્રીમાં રાશન લેવા માટે ઘર બેઠે બનાવો Ration Card, જાણો ઓનલાઈન અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા

<p>જો તમારી પાસે રાશન કાર્ડ (Ration Card) છે તો સરકારની ખાસ સ્કીમ પ્રધાનંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત તમને આ મહિને પણ રાશન મળી શકે છે. કોરોના મહામારીને જોતા સરકારે ગરીબોને ફ્રી રાશન આપવાની&nbsp; જાહેરાત કરી હતી. આ જ ક્રમમાં અનેક રાજ્યો પોતાના નાગરિકોને ફ્રી રાશન આપી રહ્યા છે. દિલ્હી અને યૂપીમાં તો રાશન કાર્ડ વગર પણ સરકાર રાશન આપી રહી છે. પરંતુ જો તમાપી પાસે રાશન કાર્ડ નથી તો ગભરાવાની જરૂરત નથી. કારણ કે હવે તમે ઘર બેઠે તમારા સ્માર્ટફોનથી જ ઓનલાઈન રાશન કાર્ડ માટે અરજી (Apply online for ration card) કરી શકો છો. તેના માટે તમામ રાજ્યોએ પોતાની વેબસાઈટ બનાવી છે. તમે જે રાજ્યના રહેવાસી હોય ત્યાંની વેબસાઈટ પર જઈને રાશન કાર્ડ માટે અરજી કરી શકો છો.</p> <p><strong>આ રીતે કરો ઓનલાઈન અરજી</strong></p> <ul> <li>રાશન કાર્ડ બનાવવા માટે સૌથી પહેલા તમારે રાજ્યની સત્તાવાર વેબસાઈટ પર જવાનું રહેશે. જો તમે ગુજરાતના રહેવાસી હોય તો તમે <a href="https://ift.tt/3g6cZ0h> પર જઈને ફોર્મ ડાઉનલોડ કરી શકો છે. જો તમે ઉત્તર પ્રદેશના રહેવાસી છો તો તમે https://ift.tt/3gI3vb2 ને એક્સેસ કરીને ફોર્મ ડાઉનલોડ કરી શકે છો. જ્યારે બિહારના રહેવાસી hindiyojana।in/apply-ration-card-bihar/ પર અને મહારાષ્ટ્રના રહેવાસી mahafood.gov.in પર ક્લિક કરીને અરજી કરી શકે છે.</li> <li>ત્યાર બાદ Apply online for ration card વાળી લિંક પર ક્લિક કરો.</li> <li>- રાશન કાર્ડ બનાવવા માટે આઈડી પ્રૂફ તરીકે આધાર કાર્ડ, વોટર આઈડી, પાસપોર્ટ, હેલ્થ કાર્ડ, ડ્રાઇવિંગ લાઈસન્સ વગેરે આપી શકાય છે.</li> <li>રાશન કાર્ડ માટે અરજી ફી 05 રૂપિયાથી લઈને 45 રૂપિયા સુધી છે. અરજી કર્યા બાદ ફી જમા કરો અને એપ્લીકેશન સબમિટ કરી દો.</li> <li>ફીલ્ડ વેરિફિકેશન થયા બાદ તમારી અરજી યોગ્ય જણાશે તો તમારું રાશન કાર્ડ બની જશે.</li> </ul> <p><strong>કોણ અરજી કરી શેક છે રાશન કાર્ડ માટે</strong></p> <p>દરેક એ વ્યક્તિ જે ભારતનો નાગરિક છે તે રાશન કાર્ડ માટે અરજી કરી શકે છે. 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોના નામ માતા-પિતાના રાશન કાર્ડમાં સામેલ કરવામાં આવ્યા છે. જોકે 18 વર્ષથી ઉપરની વ્યક્તિ અલગથી રાશન કાર્ડ માટે અરજી કરી શકે છે.</p> <p><strong>આ ડોક્યુમેન્ટ્સની જરૂરત પડશે</strong></p> <p>રાશન કાર્ડ બનાવવવા માટે આઈડી પ્રૂફ તરીકે આધાર કાર્ડ, વોટર આઈડી, પાસપોર્ટ, સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ કોઈ આઈ કાર્ડ, હેલ્થ કાર્ડ ડ્રાઇવિંગ લાઈસન્સ વગેરે આપી શકાય છે. ઉપરાંત પાન કાર્ડ, પાસપોર્ટ સાઈઝ તસલવીર, ઉંમરનું પ્રમાણપત્ર, સરનાનાના પુરુવા તરીકે લાઈટ બિલ, ગેસ કનેક્શન બુક, ટેલિફોન બિલ, બેંક સ્ટેટમેન્ટ અથવા પાસબુક, રેન્ટલ એગ્રીમેન્ટ જેવા ડોક્યુમેન્ટની જરૂરત પડશે.</p>

from india https://ift.tt/3z0mhTX

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...