મુખ્ય સામગ્રી પર જાઓ

Sleeping without Clothes: ગરમીમાં કપડા વગર ઉંઘવાથી થઈ શકે છે મોટું નુકસાન, જાણો શું છે એક્સપર્ટનો મત

<p>ધ સનના અહેવાલ અનુસાર બૂપાના ક્રોમવેલસ હોસ્પિટલમાં લીડ સ્લીપ ફિઝિયોલોજિસ્ટ જૂલિયસ પૈટ્રિક (Julius Patrick)એ કહ્યં કે, કપડા વગર બેડ પર જવા (Sleeping without Clothes) થી તમારી ઉંઘની ગુણવત્તા ખરાબ થઈ શકે છે.</p> <p>જૂલિયસ પૈટ્રિક (Julius Patrick)એ કહ્યું કે, જ્યારે તમે કપડા વગર ઉંઘો છો તો વાસ્તવમાં શરીર પર પસીનો જમા થાય છે અને પછી તે બોડી પર જ રહે છે. તેનાથી પરેશાની થઈ શકે છે અને તમારી ઉંઘ ખરાબ થઈ શકે છે.</p> <p>ખરાબ સ્લીપિંગ ક્વોલિટીથી તમારા સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડે છે. પૂરી ઉંઘ ન લેવાથી મગજને પૂરતો આરામ નથી મળતો અને આ કારણે લોકો તણાવ અને માનસિક સમસ્યાનો ભોગ બને છે. ઉપરાંત ઓછી ઉંઘનીની અસર તમારા પાચન તંત્ર પર પણ પડે છે.</p> <p>રિપોર્ટ અનુસાર, આ પહેલા ન્યૂરોલોજિસ્ટ અને સ્લીપ ફિઝિશિયન ડો ગાઈ લેસ્ચિજનર (Dr Guy Leschziner)એ રેડિયો 4ના એક શોમાં દાવો કર્યો હતો કે નગ્ન થઈને બેડ પર જવાથી તમને વધારે ગરમી અનુભવાય છે. તેમણે લોકોને ભલામણ કરી કે, કપડા વગર નગ્ન થઈને ઉંઘવા કરતાં કપડા પહેરીને ઉંઘવું સારું રહી શકે છે.</p> <p>એક્સપર્ટને સૂચવ્યું કે ગરમીની સીઝનમાં ઉંઘવા દરમિયાન તમારે કોટન જેવા કુદરતી ફેબ્રિકના કપડા પહેરવા જોઈ. કોટનના કપડા પહેરવાને કારણે પસીનો કમારા શરીર પર નથી રહેતો અને તેનાથી તમને વધારે ઠંડી અનુભવાય છે.</p> <p>એક્સપર્ટ ભલે ગરમીમાં કપડા પહેરીને ઉંઘવાની સલાહ આપી રહ્યા હોય, પરંતુ સામાન્ય દિવોસમાં કપડા વગર ઉંઘવાથી ઘણાં ફાયદા થાય છે. અનેક અભ્યાસ અને રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો છે કે, કપડા વગર અથવા ઓછા કપડામાં ઉંઘવાથી તમારી ચામડી ખુલીને શ્વાસ લઈ શકે છે જેથી તમારી ચામડી વધારે સુંદર બને છે. ઉપરાંત કપડા પહેરીને ઉંઘવાથી શરીરમાં બેક્ટેરિયા પેદા થવાનું જોખમ રહે છે અને ઓછા કપડા પહેરીને ઉંઘવાથી તમારા પ્રાઈવેટ પાર્ટ વધારે સ્વસ્થ અને સુરક્ષિત રહે છે.</p>

from india https://ift.tt/3pm5I0m

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...