મુખ્ય સામગ્રી પર જાઓ

Solar Eclipse:ભારતના આ રાજ્યોમાં દેખાશે વર્ષનું પહેલું સૂર્ય ગ્રહણ, જાણો 148 વર્ષ બાદ શું બની રહ્યો છે યોગ

<p><strong>સૂર્ય ગ્રહણ 2021:</strong> વર્ષ 2021 નું પ્રથમ સૂર્યગ્રહણ &nbsp;10 જૂને યોજાશે. આ સૂર્યગ્રહણ ભારતમાં ક્યાં દેખાશે અને &nbsp;સૂર્યગ્રહણનો સમય અને તેની સાથે સંબંધિત અપડેટ્સ, ચાલો જાણીએ<br />સૂર્ય ગ્રહણ 2021 સમય: આ વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ 10 જૂન, 2021 ના ​​રોજ થશે. જો કે, આ વર્ષનું આ બીજું ગ્રહણ હશે, કારણ કે વર્ષ 2021 નું પહેલું ગ્રહણ 26 મેના રોજ ચંદ્રગ્રહણ તરીકે જોવામાં આવ્યું હતું. આ સૂર્યગ્રહણ સૂર્યાસ્તના થોડા સમય પહેલા જ અરુણાચલ પ્રદેશ અને લદાખમાં ભારતમાં દેખાશે. આ સિવાય આ સૂર્યગ્રહણ ભારતના અન્ય ભાગોથી દેખાશે નહીં. જોકે તે &nbsp;પૂર્ણ &nbsp;સૂર્યગ્રહણ હશે, પરંતુ ભારતમાં તે આંશિક સૂર્યગ્રહણના રૂપમાં જોવા મળશે.&nbsp;</p> <p><strong>સૂર્ય ગ્રહણ ભારતમાં ક્યારે દેખાશે</strong></p> <p>આ વલયાકાર &nbsp;સૂર્યગ્રહણ ભારતીય સમય પ્રમાણે બપોરે 1.42 વાગ્યે શરૂ થશે અને સાંજે 6.41 વાગ્યે સમાપ્ત થશે. ભારતમાં આ સૂર્યગ્રહણ દેખાવાની વાત કરીએ તો &nbsp;અરુણાચલ પ્રદેશના દિબાંગ વન્યપ્રાણી અભયારણ્ય નજીકથી સાંજના 5:52 વાગ્યે જોઇ શકાય છે. જ્યારે લદ્દાખના ઉત્તરીય ભાગમાં તે સાંજના 6 વાગ્યે દેખાશે.</p> <p>આ સૂર્યગ્રહણ ઉત્તર અમેરિકા, ઉત્તરી કેનેડા, યુરોપ અને એશિયા, ગ્રીનલેન્ડ, રશિયાના વિશાળ ભાગોમાં દેખાશે. તો &nbsp;કેનેડા, ગ્રીનલેન્ડ અને રશિયામાં વલયાત્મક &nbsp;દેખાશે. છે, જ્યારે ઉત્તર અમેરિકા, યુરોપ અને ઉત્તર એશિયાના મોટાભાગના ભાગોમાં ફક્ત આંશિક સૂર્યગ્રહણ જોવા મળશે.</p> <p><strong>148 વર્ષ બાદ બની રહ્યો છે અદભૂત યોગ</strong><br />જ્યોતિષ અથવા સૂર્યગ્રહણની ગણતરી અનુસાર શનિ જયંતિના દિવસે લગભગ 148 વર્ષ પછી. આવતીકાલે એટલે કે 10 જૂન યોજાશે. તે દિવસે &nbsp;જ્યેષ્ઠ માસની અમાસ છે. &nbsp;નવો ચંદ્ર દિવસ છે. પંચાંગ મુજબ દર વર્ષે જયેષ્ઠ માસની અમાસે શનિ જંયતી મનાવાય છે.&nbsp;</p> <p>&nbsp;</p>

from india https://ift.tt/3w6zNU9

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...