મુખ્ય સામગ્રી પર જાઓ

Solar eclipse 2021: આજે બપોરે 1.42 વાગે વર્ષનુ પહેલુ સૂર્યગ્રહણ, આખા ભારતમાં ફક્ત આ બે જગ્યાએ જ દેખાશે આ સુંદર નજારો......

<p><strong>Surya Grahan 2021:</strong> આ વર્ષનુ પહેલુ સૂર્ય ગ્રહણ આજે એટલેક 10, જૂન 2021, દિવસ ગુરુવારે બપોર બાદ 1 વાગીને 42 પર શરૂ થશે. જે સાંજે 6 વાગીને 41 મિનીટ પર ખતમ થઇ જશે. આ વલયાકાર સૂર્યગ્રહણ હશે. હિન્દુ પંચાંગ અનુસાર, આ સૂર્યગ્રહણ જેઠ મહિનાની અમાષના વૃષભ રાશિ અને મૃગ રાશિ નક્ષત્રમાં લાગશે. સંયોગથી આ દિવસ વટ સાવિત્રી વ્રત અને શનિ જયંતિ પણ છે. આ સંયોગ 148 વર્ષ બાદ બની રહ્યો છે કે સૂર્યગ્રહણ શનિ જયંતિના દિવસે લાગી રહ્યું છે.&nbsp;</p> <p><strong>સૂર્યગ્રહણ શું છે?</strong><br />વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સૂર્યગ્રહણ એક ખગોળીય ઘટના છે, જ્યારે સૂર્ય, ચંદ્રમા અને પૃથ્વી એક સીધી રેખમાં આવી જાય છે, ત્યારે આ ઘટના ઘટે છે. આ વખતે આ સૂર્યગ્રહણ એક વલયાકાર પૂર્ણ સૂર્યગ્રહણ હશે. આમા ચંદ્રમાનો પડછાયો સૂર્ય પર એ રીતે પડશે કે સૂર્યની વચ્ચેનો ભાગ પુરેપુરો ઢંકાઇ જશે, પરંતુ સૂર્યનો બહારનો ભાગ એક વલયના આકારમાં પ્રકાશિત થતો દેખાશે.&nbsp;</p> <p><strong>ભારતના આ રાજ્યોમાં દેખાશે આ સૂર્યગ્રહણ&nbsp;</strong><br />આ સૂર્યગ્રહણ ભારતના ફક્ત બે જ રાજ્યોમાં - અરુણાચલ પ્રદેશ અને લદ્દાખના માત્ર કેટલાક ભાગોમાં જ દેખી શકાશે. આ ભાગમાં સૂર્યગ્રહણ સૂર્યાસ્તથી થોડાક પહેલા જ દેખી શકાશે.&nbsp;</p> <p>વર્ષ 2021નુ આ પહેલુ સૂર્યગ્રહણ, અરુણાચલ પ્રદેશમાં દિબાંગ વન્યજીવ અભ્યારણ્યની પાસે સાંજે લગભગ 5 વાગીને 52 મિનીટ પર જોઇ શકાશે. જ્યારે લદ્દાખના ઉત્તરીય ભાગમાં આને સાંજે 06 વાગે જોઇ શકાશે. અહીં સૂર્યાસ્ત સાંજે લગભગ 06 વાગીને 15 મિનીટ પર થશે.&nbsp;</p> <p><strong>આ દેશોમાં દેખાશે સૂર્યગ્રહણ 2021</strong><br />વર્ષનુ પહેલુ સૂર્યગ્રહણ મુખ્ય રીતે ઉત્તરીય અમેરિકા, યૂરોપ અને એશિયાના મોટા વિસ્તારોમાં જોઇ શકાશે.</p>

from india https://ift.tt/3zgiwKo

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...