મુખ્ય સામગ્રી પર જાઓ

Sputnik V Vaccine: સીરમ ઇન્સ્ટિટ્યૂટે DCGIએ સ્પુતનિક V રસી બનાવવા માટે મંજૂરી માગી

<p><strong>નવી દિલ્હીઃ</strong> સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાએ આવનારા દિવોસમાં રશિયાની રસી સ્પુતનિક- V બનાવી શકે છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટને ડ્રગ કન્ટ્રોલ જનરલ ઓફ ઇન્ડિયા (DCGI) સ્પુતનિક- V બનાવવા માટે ટ્રાયલ લાઈસન્સની મંજૂરી માગી છે. આ જાણકારી ન્યૂઝ એજન્સી એએનઆઈને સૂત્રો પાસેથી મળી છે.</p> <p>કોવિડ રસી કોવિશીલ્ડ બનાવતી સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાએ એનાલિસિસ અને એક્ઝામિનશન માટે પણ અરજી કરી છે. જણાવીએ કે, હાલમાં ભારતમાં સ્પૂતનિક વી ડો. રેડ્ડીઝ લેબોરેટરીઝ દ્વારા બનાવવામાં આવે છે.</p> <p>ભારતમાં સ્પુતનિક-વી વેક્સિનની કિંમત 948 રૂપિયા નક્કી કરવામાં આવી છે. વેક્સિન પર 5 ટકા જીએસટી પણ લાગશે. ગયા મહિને ડીસીજીઆઇએ સ્પુતનિક-વીના ઉપયોગને મંજૂરી આપી દીધી હતી.</p> <p>સ્પુતનિક-વીને રશિયાના ગામાલેયા નેશનલ સેન્ટર દ્વારા વિકસીત કરવામાં આવી છે. આ ભારતમાં એવા સમયે ઉપયોગ થનારી ત્રીજી રસી હશે, જ્યારે દેશ બીજી લહેરની ઝપેટમાં છે, જે ખુબ ખતરનાક છે. આ બધાની વચ્ચે ભારતમાં વેક્સિનેશનની માંગ ખુબ વધી ગઇ છે.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">Serum Institute of India (SII) applies to the Drug Controller General of India (DCGI) seeking permission for a test license to manufacture COVID19 vaccine, Sputnik V: Sources <a href="https://t.co/U10LWA5Imr">pic.twitter.com/U10LWA5Imr</a></p> &mdash; ANI (@ANI) <a href="https://twitter.com/ANI/status/1400336441171795969?ref_src=twsrc%5Etfw">June 3, 2021</a></blockquote> <p> <script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script> </p> <p>આ ભારતીય માર્કેટમાં ત્રીજી વેક્સિન હશે. આ પહેલા પુણે સ્થિત સીરમ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ઇન્ડિયા તરફથી કૉવિશિલ્ડ જ્યારે હૈદરાબાદ સ્થિત ભારત બાયૉટેક ઇન્ટરનેશનલ લિમીટેડ તરફથી વિકસીત કૉવેક્સિન ભારતીય નાગરિકો માટે બજારમાં આવી ચૂકી છે. 91.6 ટકાની પ્રભાવકારિતાની સાથે સ્પુતનિક-વી દુનિયામાં કૉવિડ વિરુદ્ધ પહેલી વેક્સિન છે. ધ લાન્સેન્ટમાં પ્રકાશિત નૈદાનિક પરીક્ષણ ડેટાએ સંકેત આપ્યો કે વેક્સિન સુરક્ષિત અને પ્રભાવિત દેખાય છે.</p> <p>સ્પુતનિક-વી અત્યાર સુધીમાં 320 કરોડથી વધારે જનસંખ્યા વાળા 66 દેશોમાં રજિસ્ટર્ડ છે. આરડીઆઈએફ અને ગામાલેયા સેન્ટરે કહ્યું કે, સ્પુતનિક વીની અસરકારકતા 97.6 ટકા છે, જે વિતેલા વર્ષે 5 ડિસેમ્બરેથી આ વર્ષે 31 માર્ચ સુધી સ્પુતનિક વીના બન્ને ઝ ની સાથે રશિયામાં રસીકરણ કરનાર લોકોની વચ્ચે કોરોના વાયરસના સંક્રમણ દરના આંકડાના વિશ્લેષણના આધારે છે.</p>

from india https://ift.tt/3iaYzOT

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...